________________
શ્રદ્ધા એ જ આત્મધર્મરૂપ ભાવચક્ષુ : તે વિના તત્ત્વદર્શન નથી
૨૨૭ –વિના પરિશ્રમે, સુગમતાથી કાંઈ જેવી તેવી રીતે પ્રાપ્ત થઈ જતી નથી, એ જ સૂચવે છે કે તે જીવની તથારૂપ યોગ્યતા થયે પરમ દુર્લભ એવા ભગવઅનુગ્રહ થકી જ પ્રાપ્ત હોય છે.
આવી માર્ગનુસારિણી શ્રદ્ધા વિના તત્વદર્શન હેતું નથી એમ વ્યતિરેકથી કહી એ જ વસ્તુ હવે અવયથી દઢ કરતાં કહ્યું “સત્યાં રહ્યાં મ રિન પોતઃ '—અને
આ (શ્રદ્ધા) સતે આ (તત્વદર્શન) નિયેગથી હોય છે, કલ્યાણમાનુસારિણી શ્રદ્ધા ચક્ષુ સતે દ્રપદર્શનની જેમ. “ વાળવષ્ણુ સ નમ ” સતે તત્વદર્શન હેયજ અર્થાત્ આ તત્વચિરૂપ માર્ગાનુસારિણી શ્રદ્ધા હોય, તે પછી આ
તત્ત્વદર્શન નિગથી–નિયમથી અવશ્યમેવ થાય છે. અત્રે દષ્ટાંત જેમ કલ્યાણ ચક્ષુ–નિયહત ખોડખાંપણ વિનાનું અવિકલ ચકુ હોય તે સદ્ધરૂપદર્શન થાય છે, સદ્દભૂત પદાર્થનું યથાર્થ સ્વરૂપદર્શન થાય છે, તેમ આ શ્રદ્ધારૂપ ભાવચક્ષુ હોય તે તવદર્શન થાય છે. “શ્રદ્ધા જ્ઞાને જે રહ્યો રે, તેહી જ કાર્ય કરાય રે....દયાલાય.” શ્રી દેવચંદ્રજી.
આ શ્રદ્ધાજન્ય તત્વદર્શનમાં કાળ શિવાય બીજો પ્રતિબંધ નથી અને આ પ્રતિબંધ પણ અપ્રતિબંધ જ છે, એમ પ્રદર્શિત કરે છે
- न छत्र प्रतिबन्धी नियमेन ऋते कालादिति निपुणसमयविदः। अयं चाप्रतिबन्ध एव, तथा तद्भवनोपयोगित्वात, तमन्तरेण ततूसिद्धय सिद्धेः विशिष्टस्योपादानहेतोरेव तथापरिणतिस्वभावत्वात् ।१११ ।।
પવિત્ર દિ–ને જ, ત્ર–અત્રે, ભાગાનુસાર શ્રદ્ધાથી સાધ્ય એવા દર્શનમાં પ્રતિવર્ષ – વિષ્ક–નિગમે નિયમથી, અવસ્થંભાવથી, ક્યાંયથી એમ સમજાય છે શું સર્વથા? ના, એટલા માટે કહ્યું–તે–વિના, ચા -કાલ. કારણ કે કાલ જ અત્ર પ્રતિબંધક છે એમ ભાવ છે, કુતિ–એમ, નિgURAવિક–નિશ્ચયનયવ્યવહારીઓ વદે છે.
વાર, કાલ પણ પ્રતિબંધક સતે એમ કેમ કહેવામાં આવે છે કે–અત્રે નિયમથી પ્રતિબંધ નથી જ?” તે માટે કહ્યું- ૩થે –અને આ, કાલપ્રતિબંધ, સાતિવશ્વ ઘણ-અપ્રતિબન્ધ જ છે. કયા કારણથી ? તે માટે કહ્યું–તથ--તથા પ્રકારે, દર્શનરૂપતાથી, તા –તેનું, શ્રદ્ધાનું, મવનં– ભવન, પરિમન, તે તમય–તભવન, તત્ર ૩vયોનિત્યાત-તેમાં ઉપયોગિપણને લીધે, કાળના વ્યાપારવંતપણાને લીધે, વ્યતિરેક કહ્યો-- –તે, કાળ, ૩ત્તરે–વિના,
:તા–તેની, દર્શનની સ્વભાવલાભ અનિષ્પત્તિને લીધે, વિgિવ—વિશિષ્ટ, વિચિત્ર સહકારિ કારણથી જેનો સ્વભાવાતિશય આહિત છે એવા ગુજરાત રેર––ઉપાદાનહેતુના જ, પારિણામિક કારણના જ, તથારિતિવમાવવ7– તથા પરિણતિ સ્વભાવને લીધે. તથાનિતિ–કાર્યાભિમુખ પરિણામ, ન ઘવ રાવ: કથા–તે જ છે સ્વભાવ જેને-કાળને તે તથા, તમારત---તભાવ તે તત્વ, તરત તેથી,-- કાળના દ્રવ્ય-પર્યાયપણાને લીધે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org