SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ २२८ લલિત વિસ્તર ઃ (૧૬) “નક્ષ...: પદ વ્યાખ્યાન અર્થ –કારણ કે અત્ર કાળ શિવાય પ્રતિબન્ધ નિયમથી નથી જ એમ નિપુણ સમયવિદો વદે છે. અને આ (કાળપ્રતિબન્ધ) અપ્રતિબંધ જ છે; કારણ કે તથા પ્રકારે તેના (શ્રદ્ધાના) ભવનમાં ઉપયોગિષણું છે માટે, તે (કાળ ) વિના તેની (દર્શનની) સિદ્ધિની અસિદ્ધિ છે માટે, વિશિષ્ટ ઉપાદાનહેતુનું જ તથા પરિણતિ સ્વભાવપણું છે માટે વિવેચન “ કાળલબ્ધિ લહી પંથ નિહાળશું રે, એ આશા અવલંબ એ જન જીવે રે જિનજી જાણ રે, આનંદઘન મત અંબ. પંથડે નિહાળું રે બીજા જિન તણે રે.” શ્રી આનંદઘનજી. આ માર્ગાનુસારી શ્રદ્ધાથી નિયમથી તવદર્શન થાય છે એમ જે કહ્યું તેમાં–“અત્રે કાળ શિવાય પ્રતિબંધ નિયમથી નથી જ એમ નિપુણ સમયવિદો વદે છે, “રાત્ર પ્રતિરો તે વસ્ત્રાન્ત'; અર્થાત એક કાળ–સમય શિવાય બીજે અત્રે કાળ શિવાય ક્યાંયથી પણ પ્રતિબંધ-અટકાયત-રૂકાવટ અવશ્યપણે નથી જ; પ્રતિબંધ નથી અત્રે પ્રતિબંધક-અટકાયત કરનાર જે કંઈ પણ હોય છે તે માત્ર કાળ જ છે, એમ કુશલ શાસ્ત્રપટુ સમયવિદે-નિશ્ચયસિદ્ધાંતજ્ઞાતાઓ કહે છે. ત્યારે પ્રશ્ન થશે કે-કાળ જે પ્રતિબંધક હોય તે પછી અન્ને નિયમથી પ્રતિબંધ નથી જ એમ કેમ કહ્યું? તેને ખુલાસે કર્યો કે “આ (કાળ પ્રતિબંધ) અપ્રતિબંધ જ છે,”—ાં જાતિવંધ ઇવ, આ કાળપ્રતિબંધ તે પ્રતિબંધ જ નથી. આ કાળ પ્રતિબંધ “કારણ કે તથા પ્રકારે તેના (શ્રદ્ધાના) ભવનમાં ઉપયોગિપણું છે અપ્રતિબંધ જ માટે, તથા તેમના નિવા; અર્થાત્ તથા પ્રકારે દર્શનરૂપ પણે, તે શ્રદ્ધાના ભવનમાં–પરિણમનમાં કાળનું ઉપયોગિપણું છે માટે. Only it is a question of time. એટલે પ્રતિબંધરૂપ થવાની વાત તે દૂર રહી, પણ શ્રદ્ધાને દર્શનરૂપપણે પરિણાવવામાં કાળ પણ ઉપયોગી ભાવ ભજવી રહ્યો છે. કારણ કે તે (કાળ) વિના તેની (દર્શનની) સિદ્ધિની અસિદ્ધિ છે માટે, “તમram તત્કાર ; અર્થાત્ કાલલબ્ધિપરિપાક થયા વિના તે દર્શનની સિદ્ધિ હોતી નથી. ઉપાદાન ઉપાદાન નિજ પરિણતિ વસ્તુની રે, પણ નિમિત્ત આધીન-મુનિસુવ્રત.” શ્રી દેવચંદ્રજી. તે પણ કયા કારણથી? તે કે “વિરાછાનતા રેવ તથાપિતરામ રવાના વિશિષ્ટ ઉપાદાનહેતુનું જ તથા પરિણતિ સ્વભાવપણું છે, માટે;” અર્થાત્ વિશિષ્ટ એટલે નાના પ્રકારના કાળ આદિ સહકારી કારણથી યુક્ત એવા ઉપાદાન વિશિષ્ટ ઉપાદાનહેતુનું હેતુનું જ-પરિણામિક કારણનું જ તથા પ્રકારે પરિણતિસ્વભાવપણું તથા૫રિણતિ છે, માટે. એટલે કે કાળ આદિ સહકારી નિમિત્તકારણે પણ સ્વભાવપણું જ્યાં આવી મળ્યા છે, એવું વિશિષ્ટ ઉપાદાન જ તેવા તેવા પ્રકારે કાર્યાભિમુખ પરિણતિ-પરિણામ પામે એવે તેને સ્વભાવ છે અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy