________________
અત્રે કાળપ્રતિબંધ અપ્રતિબંધ જ : શ્રદ્ધા ધર્મકલ્પવૃક્ષનું અવંધ્ય બીજ ૨૨૯ દ્રવ્યના પરિવર્તન-પર્યાય કરવારૂપ વર્તાના ધર્મપણાને લીધે કાળ પણ તે કાર્યાભિમુખ પરિણતિમાં પિતાને ભાગ ભજવતે હેઈ ઉપયોગી છે. “ કાળલબ્ધિ મુજ મત ગણે, ભાવલબ્ધિ તુમ હાથે રે;
લડથડતું પણ ગજબચ્ચું, ગાજે ગજવર સાથે રે....સંભવ જિન” શ્રી યશોવિજયજી.
આ શ્રદ્ધા ધર્મકલ્પવૃક્ષના વિધ્ય બીજરૂપ છે, એમ પ્રશસે છે–
तदेषाऽवन्ध्यबीजभूता धर्मकल्पद्रुमस्येति परिभावनीयं । इयं चेह चक्षुरिन्द्रियं चोक्त. बद्भगवद्भ्य इति चक्षुर्ददतीति चक्षुर्दाः ॥ १६ ॥११२
“અર્થ –તેથી આ (શ્રદ્ધા) ધર્મક૫મની અવધ્ય બીજભૂત છે એમ પરિભાવનીય છે.
અને આ (શ્રદ્ધા) અહીં ચક્ષુરિન્દ્રિય ઉક્તવત્ ભગવતો થકી છે, એટલે “ ફરતીત રહ્યુ:” ચક્ષુ દીએ તે ચક્ષુ. # ૧૬ ૧ર
વિવેચન કાર્યરુચિ કર્તા થયે રે, કારક સવિ પલટાય રે...દયાલરાય! આતમઘર આતમ રમે રે, નિજ ઘર મંગલમાલ રે. દયાલરાય !” શ્રીદેવચંદ્રજી
તેથી-આ બધુંય ઉપરમાં કહ્યું તે પરથી સિદ્ધ થયું કેTirs=ારીનમ્રતા ધર્મ યાકુમ', આ (શ્રદ્ધા) ધર્મ–કલ્પદ્રુમની અવધ્ય બીજભૂત છે, એમ પરિભાવનીય છે. આ માર્ગનુસારિણી શ્રદ્ધા જે કહી, તે ધર્મરૂપ કલ્પવૃક્ષની અવંધ્ય-અચૂક બીજભૂત છે,કે જેમાંથી અવશ્ય ધર્મરૂપ કલ્પવૃક્ષ ફાલીફૂલીને મુમુક્ષુને મેક્ષરૂપ મનવાંછિત ફલા આપશે જ. એમ આ પરિભાવન–સર્વપ્રકારે ભાવન કરવા યોગ્ય છે.
“અને આ (શ્રદ્ધા) અહીં ચક્ષુરિન્દ્રિય ઉક્તવત્ ભગવતે થકી છે.” આ શ્રદ્ધા છે તે જ અહીં આ સૂત્રમાં ચક્ષુરિન્દ્રિય વિવક્ષિત છે અને આ ચક્ષુની પ્રાપ્તિ પણ, અજયની જેમજ, ભગવંતેના ગુણપ્રકર્ષરૂપપણાથી, અચિન્યશક્તિયુક્તપણાથી, તથાભાવે અવસ્થિતિથી, અને સર્વથા પરાર્થકરણથી આ ભગવતે થકી જ હોય છે. એટલે શ્રુતિ તિ રહ્યુ– ચક્ષુ દીએ છે તે ચક્ષુદે એવા આ ભગવંતે છે.
I fત ચક્ષુ | ૨૬ /
f
-tવ7-પૂર્વસૂત્રમાં કહેલ અભયધર્મ વત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org