________________
૧૭. માર્ગદ નાખ્યઃ પદ વ્યાખ્યાન
અત્રે માગે તે ચિત્તનું અવજ ગમન, ક્ષયે પામવિરોષ, અર્થાત “સુખા” એમ વ્યાખ્યા કરે છે– ‘તથી
‘માયાળ” इह मार्गः-चेतसोऽवक्रगमनं, भुजङ्गमगमननलिकायामतुल्यो विशिष्टगुणस्थानावाप्तिप्रगुणः स्वरसवाही क्षयोपशमविशेषः । हेतुस्वरूपफलशुद्धा सुवेत्यर्थः । ११३ અર્થ:-તથા
માર્ગ દોને અહીં માર્ગ–ચિત્તનું અવક્ર ગમન તે, ભુજંગમની ગમનનલિકાના આયામ તુલ્ય, વિશિષ્ટ ગુણસ્થાન પ્રાપ્તિમાં પ્રગુણ એ સ્વરસવાહી #યોપશમવિશેષ છે; હેતુથી, સ્વરૂપથી અને ફલથી શુદ્ધ એવી “સુખા” એમ અર્થ છે.૧૧૩
વિવેચન કપટરહિત થઈ આતમ અરપણ રે,
આનંદઘન પદ રેહ.”—શ્રી આનંદઘનજી. તથા પ્રકારે માર્ગની પ્રાપ્તિ પણ આ ભગવતે થકી હોય છે, એટલા માટે અહીં “મરચા –
માય –માર્ગદને એ વિશિષ્ટ સૂત્રપદ કહ્યું છે. અહીં આ સૂત્રમાં
–મારાdiા મા સુદ-ઇત્યાદિ. ૪–અહીં, સૂત્રમાં, મr –માર્ગ, પંથ, તે શું લક્ષણવાળો છે? તે માટે કહ્યું - જોત –ચિત્તનું, મનનું, ૩ મનમ-અવક્ર ગમન, અકુટિલા પ્રવૃત્તિ. કે ? તે માટે કહ્યું--ભુજંગમતી, સર્પની, મનનટિશ-શુષિર વંશ (પલે વાંસ) આદિ લક્ષણવાળી ગમનનલિકા....-જે વડે તે અંતઃપ્રવિષ્ટ જઈ શકે છે. તા : તેનો, સઘrs: –ધ્ધ, તેન–તેની સાથે, તુ તુલ્ય, ક્ષયપશમવિશેષ એમ ગ છે. કેવા પ્રકારનો? તે માટે કહ્યું –
વિશિreગુણસ્થાનવાતિબg:ક્યમાણુ વિશિષ્ટ ગુણલાભહેતુ, ઘરનાથી–નિજાભિલાષા પ્રવૃત્ત, ક્ષvફામ –દુઃખહેતુ એ દાનમહાદિને ક્ષયવિશેષ. તે આ પ્રકારે–જેમ નલિકાની અંદર પ્રવૃત્ત ભૂજંગમના ગમનમાં અવક્ર જ નલિકાયામ સમીહિત રથાનની પ્રાપ્તિને હેતું છે -વકમાં ત્યાં જવાના અશક્યપણાને લીધે, એમ તે પણ મિથ્યાત્વમેહનીયાદિ ક્ષયોપશમ ચિત્તને. તાત્પર્ય કહ્યું – દેતુરૂપRટa-દૈતુના–પૂર્વેદિત શ્રદ્ધાલક્ષણ હેતુથી, સ્વરૂપ - સ્વગત જ સ્વરૂપથી, જન–વિવિદિષાદિ કલથી, ચણા–નિર્દોષા, ગુણા-ઉપશમસુખરૂપા સુખાસિકા એમ અર્થ છે. આ માર્ગના સ્વરૂપનો નિશ્ચય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org