SearchBrowseAboutContactDonate
Page Preview
Page 668
Loading...
Download File
Download File
Page Text
________________ આ પ્રણિધાન અનાશંસાભાવબીજ : યક્ત કૃતધર્મવૃદ્ધિથી મોક્ષ ૫૬૫ શ્રુતસમાધિ ચાર પ્રકારે છેઃ (૧) મને શ્રુતજ્ઞાન હશે આ બુદ્ધિથી અધ્યયન કરવાનું હોય, નહિં કે મેહઆદિ આલંબનથી. (૨) હું એકાગ્રચિત્ત હોઈશ એટલા માટે અધ્યયન કરવાનું હાય, નહિં કે વિસ્તુતચિત્ત (ડામાડોળ) હોઉં એ માટે (૩) હું આત્માને સ્વરૂપને વિષે સ્થાપીશ એટલા માટે અધ્યયન કરવાનું હોય. (૪) અને આમ સ્વયં આત્મધર્મમાં સ્થિત થયેલ હું પરને આત્મધર્મમાં સ્થાપીશ, એટલા માટે અધ્યયન કરવાનું હોય. આમ હું જ્ઞાન પામી એકાગ્રચિત્ત હઈશ અને તે સ્વરૂપમાં સ્થિત થઈ બીજાને સ્થાપીશ, એમ સમજી શ્રુતસમાધિમાં રત થયેલે મુમુક્ષુ પુરુષ શ્રુતેનું અધ્યયન કરે.” - શ્રી પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા પાઠ ૧૩, (સ્વરચિત) આમ માત્ર મોક્ષપ્રતિબંધથી આ પ્રણિધાન હોય છે. અત્રે શંકા થશે કે મોક્ષ તે અપ્રતિબંધથી સાધ્ય છે, તે આમ પણ ત્યાં પ્રતિબંધ મેયરૂપ શી રીતે હોય? તે માટે કહ્યું – “પ્રતિવધ પ્રતિવધ: સર ટર્ણનાત'–“આ મોક્ષપ્રતિબંધ પ્રતિબન્ધ અપ્રતિબન્ધ છે–અસંગફલસંવેદનને લીધે.’ આ અપ્રતિબંધ મૂક્ષપ્રત્યયી કૃતધર્મવૃદ્ધિપ્રાર્થનારૂપ પ્રતિબધ અપ્રતિબન્ધ જ છે, અપ્રતિબન્ધ જેવો જ છે, કારણ કે તેમાં અસંગ લ સંવેદનઅનુભવન હોય છે, અર્થાત્ રાગ-દ્વેષ-મોહાદિને સંગ જ્યાં નથી એવા અસંગ ફલને તેવી મૃતધર્મવૃદ્ધિઆશંસામાં અનુભવ થાય છે, એટલે એ પ્રતિબન્ધ પણ અપ્રતિબધ જ છે, પણ રાગ-દ્વેષ–મહાદિ સંગને સંગ જ્યાં છે એવું જે સંગવાળું પ્રણિધાન છે, તે તે પરમપુરુષાર્થ લાભને ઉપઘાતિ થતું હોવાથી મોક્ષપ્રાપ્તિમાં અંતરાય–અટકાયત કરનારું હોવાથી પ્રતિબધે જ છે. આ પ્રણિધાન અનાશ સાભાવનું બીજ છે એ નિયમ કેમ? તેની સિદ્ધિ અર્થે કહ્યુંથતિધૃતધર્મવૃધેક્ષ: તિન્નર’–‘ય દિત કૃતધર્મવૃદ્ધિ થકી મોક્ષ છે, સિદ્ધપણાએ કરીને.” જે સર્વજ્ઞ ભગવાને ભાખ્યો છે, તેવા કૃતધર્મની વૃદ્ધિ યક્ત કૃતધર્મવૃદ્ધિથી થકી-ઉત્તરોત્તર પ્રકથકી મિક્ષ હોય છે, કારણ કે કૃતધર્મની વૃદ્ધિ મક્ષ મોક્ષની પ્રાપ્તિ કરાવ્યા વિના રહે નહિં એ એક્ષપ્રાપ્તિને અવંધ્ય-અચૂક–અમેઘ હેતુ છે, એટલે કૃતધર્મવૃદ્ધિ થકી મેક્ષ હોય કૃત, -કુલના, આરસનીયના, સંવનીત-સંવેદનને લીધે, અનુભવને લીધે કારણકે અનીદરા કલ આલંબનવાનું પ્રણિધાન તે પરમ પુરુસાર્થલાના ઉપઘાતિપણાને લીધે પ્રતિબન્ધ છે. વાસ. આ નિયમ કેમ કે આ પ્રણિધાન અનશંસાભાવનું બીજ છે ? એટલા માટે કહ્યું– ચથતિશ્રતધર્મવૃદ:–યદિત થતધર્મની વૃદ્ધિ થકી, સર્વજ્ઞાપજ્ઞ શ્રતધર્મના પ્રક થઈ, મક્ષ:–મોક્ષ-અનાશંસારૂ૫ –જેના થકી હોય છે એમ સમજાય છે. અત્રે પણ એકતિ કેવી રીતે ? તે માટે કહ્યું – વિન–સિદ્ધપણુએ કરીને, સુતધર્મવૃદ્ધિના મેલ પ્રતિ અવંધ્ય હેતુમાવે કરીને. આ જ ભાવે છે– ન– જ, દ–અહીં, મોક્ષલક્ષણ ---કલમાં, મિજાજ – વ્યભિચાર, વિસંવાદ, –-બુતધર્મવૃદ્ધિના ફલાન્તરભાવથી વા નિષ્કલતાથી. આના જ અસંગત્યની સિદ્ધિ અર્થે કહ્યું – અને અસંગથી, રાગ-દ્વેષ–મોહ લક્ષણ સંગના અભાવથી, તન—આ, મોક્ષકલ, પંક્તિ -સંવે. જાય છે, સર્વે જ મુક્ષુઓથી પ્રતીતાય છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy