SearchBrowseAboutContactDonate
Page Preview
Page 667
Loading...
Download File
Download File
Page Text
________________ પ૬૪ લલિત વિસ્તર : પુષ્કરવીપાધવ, શ્રતસ્તવ “ રnfrષાનતા, અનાનામાવવી, મક્ષિતિવન | માતિવર્ષ rv પ્રતિવર્ષ, असङ्गफलसंवेदनात् । यथोदितश्रतधर्मवृद्धोक्षः, सिद्धत्वेन, नेह फले व्यभिचारः, असङ्गेन चैतत्फलं संवेद्यते।३१२ આ પ્રણિધાન અનાશંસાભાવનું બીજ છે –મોક્ષપ્રતિબન્ધ વડે કરીને. આ પ્રતિ બન્ધ અપ્રતિબન્ધ છે,–અસંગલના સંવેદનને લીધે. યાદિત શ્રતધર્મની વૃદ્ધિ થકી છે –સિદ્ધપણાએ કરીને અહીં ફલમાં વ્યભિચાર નથી; અને અસંગથી આનું ફલ સદાય પર વિવેચન પ્રણિધાનધારી સદા આત્મરામી, ન ધે આવવા દ્રષ્ટિમાં કાંઈ ખામી–ગદષ્ટિકળશ અને “જિધાનતત માસામાવલી='_આ પ્રણિધાન અનાશંસાભાવનું બીજ છે.” આ કૃતધર્મની અભિલાષારૂપ જે પ્રણિધાન-આશંસા છે, તે અનાશંસાભાવનું -સર્વ ઈછાના ઉપરમરૂપ અનિચ્છાભાવનું બીજ-કારણ છે. અર્થાત્ આ પ્રણિધાન આ કૃતધર્મની મને વૃદ્ધિ હો !—એવી અંતરંગ કામનારૂપઅનાશંસા ભાવતું આશંસારૂપ જે પ્રણિધાન-મકૃષ્ટ નિધાન છે, તેમાં ચિત્તનું પ્રણિધાન બીજ –પ્રકૃષ્ટ નિધાન–પ્રકૃષ્ટ સ્થાપન તે અનાશંસા ભાવનું-નિષ્કામ ભાવનું બીજ છે. આ આમ શાથી કરીને છે? “મોક્ષપ્રતિનિ”—મક્ષપ્રતિબંધથી.” આ પ્રસ્તુત કામના મેક્ષ સાથે પ્રતિબદ્ધ-જોડાયેલી છે, માત્ર મોક્ષ અભિલાષ” શિવાય બીજી કઈ કામનાના પ્રતિબંધથી રહિત હેઈમેક્ષપ્રત્યયી છે, અને મેક્ષ તે અનિછારૂપ-અનાશંસારૂપ જ છે, એટલે ખરેખરા મુમુક્ષુની આ કૃતધર્મવૃદ્ધિની પ્રાર્થના માત્ર મેક્ષહેતુએ જ હોઈ આ પ્રણિધાન અનાશ સાભાવનું બીજ-કારણ પ્રતીત થાય છે. કારણ કે મૃતધર્મશાસ્ત્રાભ્યાસ કાંઈ લેકમાં માન-પૂજા--પ્રતિષ્ઠા-કીર્તિ આદિ માનાઈ અર્થ નથી, પણ માત્ર મેક્ષાથે જ—કેવલ શુદ્ધ આત્માર્થ અથે જ છે. આ અંગે દશવૈકાલિક સૂત્રમાં શ્રી સુધર્માસ્વામી જબસ્વામી પ્રત્યે કહે છે – vfa –પ્રધાન ઈત્યાદિ. પ્રfનધનમ્ –પ્રણિધાન, આશંસા, પતર–આ, શ્રતધર્મવૃદ્ધિનું અલિપણ. કેવું? તે માટે કહ્યું–નાનામાવવી-૩નાના---અનાશંસા, સર્વઈચ્છાઉપરમ, Rય–તે જ, મર:–ભાવ, પર્યાય, તી–તેનું, ચા–બીજ, કારણ છે. કેવી રીતે ? તે માટે કહ્યું –મોક્ષપ્રતિવન–મોક્ષપ્રતિબંધથી. મેત પ્રતિ જ આ પ્રાર્થના છે, અને તે (મેલ) અનિચ્છારૂપ છે. (શંકા)–અપ્રતિબંધથી સાખ મેલ છે, તે આમ પણ ત્યાં પ્રતિબંધ શી રીતે શ્રેમરૂપ ( હૈય?) એટલા માટે કહ્યું – સતિષધ –અપ્રતિબન્ધ સદશ, ઇg:–આ, મોક્ષત્રિય, પ્રતિષ:–-પ્રતિબન્ધ,-પ્રાર્થનારૂપ. કયા કારણથી ? તે માટે કહ્યું --અનારસંગમા-અરજી- અસંગ, રાગ-દૂષ-મહાદિ અવિષથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy