________________
૫૮૬
લલિત વિસ્તર : “ સિદ્ધાણં બુદ્ધાણં' સૂત્ર, સિદ્ધસ્તવ સર્વ આચરણરૂપે તે છઠ્ઠ ગુણસ્થાનક અપ્રમત્તપણે તે આચરણમાં સ્થિતિ તે સપ્તમ. અપૂર્વ આત્મજાગૃતિ તે અષ્ટમ. સત્તાગત સ્થળ કષાયબળપૂર્વક સ્વસ્વરૂપસ્થિતિ તે નવમ. , સૂકમ
દશમ. ., ઉપશાંત
એકાદશ. , ક્ષીણ y y
શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૪૫૭
દ્વાદશ.”
આ સિદ્ધોને કોઈ અનિયત દેશસ્થિત માને છે, તેના વ્યવદર્ભે “કાગ્ર ઉપગત’એ વિશેષણનું પ્રોજન પુષ્ટ કરી, ભાવાર્થ કથે છે– एतेऽपि कैश्चिदनियतदेशा अभ्युपगम्यन्ते,
" यत्र क्लेशक्षयस्तत्र, विज्ञानमवतिष्ठते ।
વાધા ર થાઓ, તમારા જ્ઞાતુતિ .” | ૨ | इति वचनात् । एतन्निराचिकीर्षयाऽऽह
રોઝપગમ્યઃ लोकाग्रम्-ईषत्प्राग्भाराख्यं तदुप-सामीप्येन निरवशेषकर्मविच्युत्या तदपराभिन्नप्रदेशतया गताः-उपगताः । उक्त च
___ " जत्थ य एगो सिद्धो, तत्थ अणता भवक्खयविमुक्का ।
નો નમાવા, જિતિ સુદી જુદું પત્તાં | ” / ૨ ( पाठांतरः अन्नोन्नमणाबाहं पुट्ठा सम्वे अलोग ते ) तेभ्यः ।३२६ "અર્થ-એએ પણ કેઈથી અનિયતદેશવાળા માનવામાં આવે છે–
“જ્યાં કલેશ ક્ષય થાય છે ત્યાં વિજ્ઞાન અવસ્થિત રહે છે, અને એને અહીં તેના (કલેશના) અભાવને લીધે કદી પણ સર્વથા બાધા હોતી નથી,”—એ વચનથી, એની નિરાકરણેચ્છાથી કહ્યું–
લોકાગ્ર ઉપગતોને – કાગ-ઇતપાગભારા નામનું, તેના ઉપ-સામીણથી નિરવશેષ કર્મવિશુતિથી, તેનાથી અપર અભિનપ્રદેશતાથી ગત, તે ઉપગત. કહ્યું છે કે
જ્યાં એક સિદ્ધ છે, ત્યાં ભવક્ષયથી વિમુક્ત એવા અનંતા અન્ય અનાબાધપણે સુખપ્રાપ્તિ સુખી સ્થિતિ કરે છે.” (પાઠાંતર: અન્ય અનાબાધપણે તેઓ સર્વે અલકને સ્પશીને રહ્યા છે.)
તેઓને ૩ર૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org