________________
૧૨
લલિત વિસ્તરા : ‘સિદ્ધાણ' બુદ્ધાણં' સૂત્ર, સિદ્ધસ્તવ
“અજિત જિષ્ણુ દશું પ્રીતડી, મને ન ગમે હા બીજાનેા સંગ કે; માલતી ફૂલે મેાહિએ, કિમ બેસે હા ખાવલ તરૂ ભંગ કે?” શ્રી યશાવિજયજી
આ ભગવનમસ્કાર ઉપમાતીત વર્તે છે, એ ઉક્તના સમર્થનમાં ભક્તિરસભાવિત પરમ ભાવિતાત્મા આચાર્યજી હિરભદ્રજી અત્રે ત્રણ સુભાષિત ક્ષેાક ટાંકે છે—
२९ ચથી.-
कल्पद्रुमः परो मन्त्रः पुण्यं चिन्तामणिश्च यः । गीयते स नमस्कारस्तथैवाहुरपण्डिताः ॥ १ ॥ कल्पद्रुमो महाभाग:, कल्पनागोचर फलम् । ददाति न च मन्त्रोऽपि, सर्वदुःखविषापहः ॥ २ ॥ न पुण्यमपवग्र्गाय, न च चिन्तामणिर्यत: ।
તર્થ તે નમસ્કાર, ખ્રિસ્તુોમિીયતે ? | ૨ || ક્રચલિ | "મૈક॰
અ:-જેમ કહ્યું છે
66
(કાવ્યાનુવાદ : ઢાહરા )
‘કપડુમ પર્મમંત્ર તે, પુણ્ય ચિન્તામણિ અમ તે નમસ્કાર ગવાય છે, કંધે અપતિ તેમ. કલ્પનાગાચર ફૂલ દર્દીએ, કલ્પદ્રુમ મહાભાગ તે સદુ:વિષહર, મત્ર પણ ન મહાભાગ. અપવર્ગો પુણ્ય ના, ન જ ચિંતામણિ થાય; તેા કચમ નમસ્કાર તાહરા, એથી તુલ્ય કથાય ? ”
૩
પુણ્ય અને ચિન્તામણિ એવે જે ગવાય છે, તે નમસ્કાર તેમજ
કલ્પવૃક્ષ, પર મન્ત્ર, અપાડતા કહે છે. ત્
Jain Education International
1
મહાભાગ કલ્પકુમ કલ્પનાગાચર ફલ આપે છે, અને મંત્ર પણ સ` દુ:ખ-વિષ દૂર કરનારો નથી; પુણ્ય પણ અપવર્થ નથી અને ચિન્તામણિ પણ નથી, તે હે ભગવન્ ! હારો નમસ્કાર એએથી તુલ્ય કેમ કહેવાય? ૨-ક ઇત્યાદિ
૩૪૦
ૐ
ઉન્ના—પન્નુમ ઇત્યાદિ બ્લેક ટ્ટમ:-કલ્પવૃક્ષ, પો મન્ત્રો—પરમત્ર, હરિણૈગમેષાદિ, પુછ્યું-પુણ્ય, તીકર નામકર્માદિ, ચિન્તામળિવિાવ:—ચિન્તાવિશેષ, ચૌયતે—જે ગવાય છે, જે જગતમાં ઇષ્ફલદાયિતાથી સુણાય છે, સંચવ~તેમજ, ગીયમાન કલ્પદ્રુમાદિ પ્રકાર જ, :~~તે, હે ભગવાન ! તત્ર નમા:-હારા નમસ્કાર, ગદુહિતા:-પડિતાએ——અકુશલા ઘો છે. એ એમ શેષ છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org