________________
ભગવત્ નમસ્કાર ઉપયાતીત : કલ્પફુલ્મ ચિંતામણિ અતિ ઉપમા હીન
વિવેચન
“ઉપમા આપ્યાની જેની તમા રાખવી તે બ્ય,
આપવાથી નિજ મતિ મપાઈ મે માની છે. ”-શ્રી મેાક્ષમાળા (શ્રીમદ્ રાજચંદ્ર)
આ ભગવનમસ્કાર પરમાત્મવિષયતાથી ઉપમાતીત વર્તે છે એમ જે કહ્યુ, તે કેવી રીતે ઉપમાતીત છે એ દર્શાવવા અત્રે સુભાષિત ટાંકયા છે. તેના ભાવા છે કે— કલ્પદ્રુમ, પરમત્ર, પુણ્ય, ચિંતામણિ એવા જે ગવાય છે, તે નમસ્કાર તેવા જ છે એમ અડતા-અબુધજનો કહે છે. કારણ કે મહાભાગ એવા કલ્પદ્રુમ કલ્પનાગોચર-કલ્પિત ફળ આપે છે. પણ ત્હારા નમસ્કાર તે અકલ્પ્ય અકલ્પિત ફળ આપે છે. અને પર મંત્ર છે તે કાંઈ સર્વાં દુ:ખને સર્વ વિષ હરનારા નથી, પણ હાર નમસ્કાર સર્વ દુઃખ ને સવ વિષ હરનારે છે. અને પુણ્ય છે તે અપવત્રનું—મેક્ષનું કારણુ થતું નથી, તેમ જ ચિન્તામણિ પણ થતું નથી, પણ હારા નમસ્કાર તા અપગનું-મેાક્ષનું કારણ અવશ્ય થાય છે. માટે હે ભગવન્! હારા નમસ્કાર એ કલ્પદ્રુમ આદિ તુલ્ય કેમ કહેવાય ? એટલે જ અમે કહીએ છીએ કે માને ઉપમા આપવાની તમા રાખવી તે છે—નકામી છે. અને ઉપમા આપશે। તે પરથી જ તમારી બુદ્ધિનું માપ અમે કાઢીશું!
ય
“નાથ ભક્તિ રસ ભાવથી રે, મનમોહના. તૃણુ જાણુ' પર દેવ....રે ભવ. ચિન્તામણિ સુરતરુ થકી ફ્, મન. અધિકી અરિહંત સેવ....૨ ભિવ ’ શ્રી દેવચ‘દ્રજી
ઢાચક નામે ઇં ઘણા, તું સાચર તે કૂપ હા;
તે
બહુ ખજુઆ તગતગે, તું દિનકર તેજ સરૂપ હો’
~~~શ્રી શીતલ જિન લેટિયે, કરી ભકતે ચેકખું ચિત્ત હૈ” શ્રી યશોવિજયજી
૬૧૩
આ સૂત્રની વ્યાખ્યાના ઉપસહાર કરે છે
३० पतास्तिस्रः स्तुतो नियमेोच्यन्ते । केचित्तु अन्या अपि पठन्ति न च तत्र नियम इति न तदव्याख्यानक्रिया । ३५१
૩૦.
અર્થ :
:—આ ત્રણ સ્તુતિઓ નિયમથી બાલવામાં આવે છે. કાઇ તા અન્યા પણ પડે છે, અને તે બાબતમાં નિયમ નથી; એટલા માટે તેની વ્યાખ્યાનક્રિયા નથી ૩પ૬
Jain Education International
4
For Private & Personal Use Only
www.jainelibrary.org