SearchBrowseAboutContactDonate
Page Preview
Page 716
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવત્ નમસ્કાર ઉપયાતીત : કલ્પફુલ્મ ચિંતામણિ અતિ ઉપમા હીન વિવેચન “ઉપમા આપ્યાની જેની તમા રાખવી તે બ્ય, આપવાથી નિજ મતિ મપાઈ મે માની છે. ”-શ્રી મેાક્ષમાળા (શ્રીમદ્ રાજચંદ્ર) આ ભગવનમસ્કાર પરમાત્મવિષયતાથી ઉપમાતીત વર્તે છે એમ જે કહ્યુ, તે કેવી રીતે ઉપમાતીત છે એ દર્શાવવા અત્રે સુભાષિત ટાંકયા છે. તેના ભાવા છે કે— કલ્પદ્રુમ, પરમત્ર, પુણ્ય, ચિંતામણિ એવા જે ગવાય છે, તે નમસ્કાર તેવા જ છે એમ અડતા-અબુધજનો કહે છે. કારણ કે મહાભાગ એવા કલ્પદ્રુમ કલ્પનાગોચર-કલ્પિત ફળ આપે છે. પણ ત્હારા નમસ્કાર તે અકલ્પ્ય અકલ્પિત ફળ આપે છે. અને પર મંત્ર છે તે કાંઈ સર્વાં દુ:ખને સર્વ વિષ હરનારા નથી, પણ હાર નમસ્કાર સર્વ દુઃખ ને સવ વિષ હરનારે છે. અને પુણ્ય છે તે અપવત્રનું—મેક્ષનું કારણુ થતું નથી, તેમ જ ચિન્તામણિ પણ થતું નથી, પણ હારા નમસ્કાર તા અપગનું-મેાક્ષનું કારણ અવશ્ય થાય છે. માટે હે ભગવન્! હારા નમસ્કાર એ કલ્પદ્રુમ આદિ તુલ્ય કેમ કહેવાય ? એટલે જ અમે કહીએ છીએ કે માને ઉપમા આપવાની તમા રાખવી તે છે—નકામી છે. અને ઉપમા આપશે। તે પરથી જ તમારી બુદ્ધિનું માપ અમે કાઢીશું! ય “નાથ ભક્તિ રસ ભાવથી રે, મનમોહના. તૃણુ જાણુ' પર દેવ....રે ભવ. ચિન્તામણિ સુરતરુ થકી ફ્, મન. અધિકી અરિહંત સેવ....૨ ભિવ ’ શ્રી દેવચ‘દ્રજી ઢાચક નામે ઇં ઘણા, તું સાચર તે કૂપ હા; તે બહુ ખજુઆ તગતગે, તું દિનકર તેજ સરૂપ હો’ ~~~શ્રી શીતલ જિન લેટિયે, કરી ભકતે ચેકખું ચિત્ત હૈ” શ્રી યશોવિજયજી ૬૧૩ આ સૂત્રની વ્યાખ્યાના ઉપસહાર કરે છે ३० पतास्तिस्रः स्तुतो नियमेोच्यन्ते । केचित्तु अन्या अपि पठन्ति न च तत्र नियम इति न तदव्याख्यानक्रिया । ३५१ ૩૦. અર્થ : :—આ ત્રણ સ્તુતિઓ નિયમથી બાલવામાં આવે છે. કાઇ તા અન્યા પણ પડે છે, અને તે બાબતમાં નિયમ નથી; એટલા માટે તેની વ્યાખ્યાનક્રિયા નથી ૩પ૬ Jain Education International 4 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy