________________
વશીકરણભાવરૂપ પ્રથમ મૂળહેતુના ચાર ઉત્તરહેતુ
२७७
કયા હેતુથી કેવી રીતે વશ્ય છે ? વિધિસમસાનૈન ।' ઈ૦ (૧) વિધિ સમાસાદનથી—વિધિથી આ ભગવાથી આપ્ત છે.' ભગવાએ વિધિપૂર્વક આ ધમ સપણે પ્રાપ્ત કરેલા છે, એટલે વિધિપ્રાપ્તિ એ વક્ષ્ય હોવાનું પહેલું કારણ છે. વિધિઞદ્ગુણ છતાં યથા પાલન ન હાય તા વશ્ય કેમ થાય ? એટલા માટે બીજું કારણ કહ્યું —(ર) ‘ તથા નિરતિચાર પરિપાલનતાથી, ’—અને અતિચારવિરહથી પાલિત છે' ભગવતાએ વિધિપ્રાપ્ત ધર્મને તથાપ્રકારે સર્વથા અતિચાર રહિતપણે પરિપાલન કર્યાં છે, એટલે નિરતિચાર પરિપાલન એ વક્ષ્ય હાવાનું બીજું કારણ છે.
વશીકરણ ભાવરૂપ પ્રથમ મૂળ હેતુના
ચાર ઉત્તર હેતુ
નિરતિચાર પરિપાલન છતાં અન્યને દાનથી ઉપયોગી ન થઈ શકે તેા વશ્યપણું શું કામનું ? એટલા માટે ત્રીજું કારણ કહ્યું – એમ યથાચિત દાનથી, અને યથાલવ્ય દત્ત છે.' ભગવંતાએ યથાશ—જેવી જેવી જેની ચેાગ્યતા છે, તે ભવ્ય-ચેાગ્ય પાત્ર જીવાને તેવી તેવી તેની ચેગ્યતા પ્રમાણે આ ધર્મનું યથેાચિત-યથાયાગ્ય દાન દીધું છે. એટલે યથાચિત દાન એ વસ્ય હાવાનું ત્રીજું કારણ છે. યથાચિત દાન છતાં જો તે દેવામાં સ્વતંત્ર ન હોય ને અન્યના આદેશની અપેક્ષા રાખતા હાય તા સાપેક્ષમત્તમર્થ'' એ ન્યાયે તે વશ્યપણું શાનું ? એટલા માટે ચેાથું કારણ કહ્યું—(૪) ‘તથા તેમાં અપેક્ષાના અભાવથી—એઆના દાનમાં વચનાપેક્ષા નથી.' ભગવતા જે ધર્માંદાન ઢીએ છે, તેમાં બીજાના વચનની માદેશની અપેક્ષા નથી, અથવા આગમ પણ આ ભગવતા થકી ઉદ્ભવતું હાઈ આગમવચનની પણ અપેક્ષા નથી, આત્માનુભવિનધાન ભગવંતા સ્વતંત્રપણે જ દાન દેવાને પરિપૂર્ણ સમર્થ છે, એટલે દાનમાં અપેક્ષાઅભાવ એ વક્ષ્ય હાવાનું ચેાથુ' કારણ છે. આમ વસ્ય હાવાના ચારે પરસ્પર સ`કલિત (Linked) કારણુ ભગવંતમાં સાંગેાપાંગ સંપૂર્ણ પણે ઘટતા હૈાવાથી, આ ધર્મ ભગવાને પૂરેપૂરા વશ્ય સિદ્ધ થાય છે, એટલે એ કારણે આ ભગવાને ધર્માંનાયક-ધમ સ્વામી કહ્યા તે યથાય છે.
:
એહવા ધ ડા પ્રભુને નીપન્યા, ભાંખ્યા એહવા ધ;
જે આદરતાં હૈ। યિણુ શુચિ હવે, ત્રિવિધ વિદારી કમ'....સ્વામી સ્વયં પ્રભ.”
શ્રી દેવચંદ્રજી,
ધમની ઉત્તમ પ્રાપ્તિરૂપ ખીજા મૂળ હેતુના ચાર ઉત્તર હેતુ વિવરી દેખાડે છે—
१२ एवं च तदुत्तमावाप्तयश्च भगवन्तः प्रधानक्षायिकधर्मावाप्त्या - तीर्थकरत्वात्प्रधानोऽयं भगवतां १, तथा परार्थसम्पादनेन सत्त्वार्थकरणशीलतया २, एवं हीनेऽपि प्रवृत्ते:अश्वबोधाय गमन।कर्णनात् ३, तथा तथाभव्यत्वयोगात् — अत्युदारमेतदेतेषाम् ४ ॥ २ ॥
.१४०
૧૨અથ :—ર, અને એમ ભગવતા તેની ઉત્તમ પ્રાપ્તિવાળા છે—(૧) પ્રધાન ક્ષાયિક ધની અવાસિથી,—તીર્થંકર્ષણા થકી આ ( ક્ષાયિક ધર્મ ) ભગવતાના પ્રધાન છે; (૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org