________________
૭૬
લલિત વિસ્તરા : (૧) “નમોગ્ય: પદ વ્યાખ્યાન આનુષંગિક ફળમાં રાચતા નથી, અને તેથી ભેળવાઈ જઈ મૂળ સ્વરૂપ લક્ષ્યને ચૂકતા નથી. કારણકે પશુ હોય તે સાંઠા-કડબ ઈછે, પણ મનુષ્ય તે જાર જ ગ્રહણ કરે; તેમ સાંઠા જેવા આનુષંગિક-સાથે સાથે થતા ફળને પશુ જેવા બાલજીવ જ છે, પણ પંડિત સંતજન તેથી ફેલાય નહિં; તે તે “પાકા વાણીઆ” જેવા સ્વાર્થ પટુ હેઈ આત્મારૂપ મુખ્ય મૂળ મુદ્દાને કદી ભૂલે નહિં ! અને એટલા માટે જ તત્વથી–પરમાર્થથી જેની બુદ્ધિ ભાવિત છે એવા આ ભાવિતાત્મા પરમાર્થદશી પ્રજને “પર્ય*તલદાયિની’–છેવટનું ફલ આપનારી એવી એક મોક્ષમાર્ગ ક્રિયાને જ માન્ય કરે છે, મોક્ષમાલિયામાં jર્ચત સ્ટરિનાં; માત્ર “અમેઘાતીર્થ એક મોક્ષલને અર્થે જ સમ્યગ્રદર્શન-જ્ઞાનચારિત્રાદિ સમસ્ત મોક્ષમાર્ગ ક્રિયા-પ્રવૃત્તિ પરમાદરથી આદરે છે.
એમ પાઠ યુક્ત નથી વા મૃષાવાદ છે, એ શંકાનું સમાધાન કરે છે–
आह-यधेवं न सामान्येनैव पाटो युक्तो, भावनमस्कारवतस्तद्भावेन तत्साधनायोगात् । एवमपि पाठे मृषावादः, 'असदभिधानं मृषेति' वचनात् , असदभिधानं च भावतः सिद्धे तत्प्रार्थनावचः, तद्धावेन तद्भवनायोगादिति ॥
___ उच्यते-यत्किञ्चिदेतत् तत्तत्त्वापरिज्ञानात् , भावनमस्कारस्यापि उत्कर्षादिभेदोsस्त्येवेति तत्त्वं । एवं च भावनमस्कारवतोऽपि तथातथोत्कर्षादिभावेनास्य तत्साधनायोगोऽसिद्धः, तदुत्कर्षस्य साध्यत्वेन तत्साधनत्वोपपत्तेरिति ।
एवं चैवमपि पाठे मृषावादः इत्याद्यपार्थकमेव, असिद्धे तत्प्रार्थनावच इति न्यायोपपत्तेः । तत्प्रकर्षवांस्तु वीतरागो न चैवं पठतीति ॥ २८
અર્થ –શંકા–જે એમ છે, તે સામાન્યથી એમ પાઠ યુક્ત નથી, ભાવનમસ્કાર વંતને તદુભાવ (ભાવનમસ્કારભાવ) વડે તતસાધન (ભાવનમસ્કાર સાધન) અગ છે માટે. એમ પણ પાઠમાં મૃષાવાદ –અસદભિધાન તે મૃષા એ વચનથી; અને ભાવથી સિદ્ધ બાબતમાં તેનું પ્રાર્થનાવચન તે અસદુ અભિધાન છે,–તભાવ વડે કરીને તદ્દભવનને અલગ છે માટે.
સિ%–તત્પષના નાત-તલ્થ-તેનું, સિદ્ધ નમસ્કારનું, ચલ્લાયર્ન-જે સાધન, નિવૃત્તનપ્રાર્થનાથી, તા-તેના, નાત-અાગને લીધે, અદ્યટનને લીધે. અમfમયાનમ-અસત નું–
અયુજ્યમાનનું અભિધાન–ભણન. તદ્નાન ઈત્યાદિ–તાન–ન્તભાવથી, ભાવનમસ્કાર ભાવથી, તનાવાતુ–તદ્ભવનના અગથી. આશંસનીય એવા ભાવનમસ્કારના ભવનના અયોગને લીધે. અનાગત એવા ઈટ અર્થના લાભ વડે અવિકરણ તે આશિષ . અને તે પ્રાર્થના છે.
માવનમાારા –ભાવનમસ્કારનો પણ, તે પછી નામાદિ નમસ્કારનું તે પૂછવું જ શું ? એમ “અપિ”—પણ શબ્દનો અર્થ છે. તન્નાપરવો .—તેના સાધનપણે ઉપપત્તિને લીધે. તેના– કર્ષથી અનન્યરૂપ નમસ્કારની પ્રાર્થના વડે સાધનભાવતા ધટનને લીધે. - 7 વિ પતિ–એમ એવું પ્રાર્થના પઠતિ નથી,–“નમસ્તથ7--તીર્થને નથકાર હે ! એમ એમ નિરાશંસ જ તેનાથી પઠનને લીધે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org