SearchBrowseAboutContactDonate
Page Preview
Page 686
Loading...
Download File
Download File
Page Text
________________ અનુષ્ઠાનપર પરાના ફ્લભૂત ને તતક્રિયાપ્રયોજક સિદ્ધોને નમસ્કાર : સિદ્ધ-યુદ્ધપદ વ્યાખ્યા ૫૮૩ સિદ્ધયુદ્ધ ઈ. ની વ્યાખ્યા હવે કહે છે—(૧) સિદ્ધોને–‘સિત જેનું ‘માત થયું છે.’ ‘સિત` ધમાત' ચેલાં કૃતિ સન્ના: ’—ઇ. જેનું કકલક ધમાઈ ગયું છે, ફૂંકાઇ ગયુ છે, તે સિદ્ધ; અર્થાત્ જેનું અનેક ભવનું કઇધન—કરૂપી બળતણુ નિગ્ધ-સર્વથા ખળી ગયુ છે તે સિદ્ધો; તેઓને નમસ્કાર હા ! એમ ચેાગ–સંબંધ છે. અને સિદ્ધ શબ્દ ક આદિ અનેક વિષયમાં પ્રયેાજાય છે, જેમકે-કર્મસિદ્ધ, શિલ્પસિદ્ધ, વિદ્યાસિષ્ઠ, મંત્રસિદ્ધ, ચેાગસિદ્ધ, આગમસિદ્ધ, યાત્રાસિદ્ધ, અભિપ્રાયસિદ્ધ, તપસિદ્ધ, અને કર્મ ક્ષયસિદ્ધ, —એમ સિદ્ધના અનેક પ્રકાર છે, એટલા માટે કસિદ્ધ આદિ પ્રકારાના વ્યવચ્છેદ અર્થે કહ્યું — (૨) મુદ્દોને— અજ્ઞાનનિદ્રાથી પ્રસુપ્ત ’ ઇ. અજ્ઞાનરૂપ નિદ્રાથી પ્રસૃપ્ત-ઊંધી ગયેલ જગતમાં અપરોપદેશથી—ખીજાના ઉપદેશ વિના જેણે જીવાદિ તત્ત્વ અવયુદ્ધ કર્યું છે, તે તે તત્ત્વની યથાવત્ મર્યાદા પ્રમાણે જેમ છે તેમ જાણ્યું છે, તે યુદ્ધો; અર્થાત્ સર્વાંગસદગી સ્વભાવ એધરૂપ જે છે તે યુદ્ધો; એએને આ સિદ્દો નથી સંસારમાં કે નથી નિર્વાણુમાં સ્થિત એમ કાઇ કહે છે, તેના નિરાકરણાથે પારગત ' વિશેષણનું પ્રયાજન દર્શાવી, તેને ભાવાર્થ સ્પષ્ટ કરે છે— एते च संसारनिर्वाणोभयपरित्यागेन स्थितवन्तः कैश्विदिष्यन्ते- “ન સંસારે ન નિર્વાને, સ્થિતો મુત્રનમૂતયે | अचिन्त्यः सर्वलोकानां, चिन्तारत्नाधिको महान् ॥ " --રૂતિ વચનાત્ | પતન્નિરાસાયાહ- पारगतेभ्यः पर -- पर्यन्तं संसारस्य प्रयोजनवातस्य वा गताः पारगताः, तथा भव्यत्वाक्षिप्तसकलप्रयोजन समाप्त्या निरवशेषकर्त्तव्यशक्तिविप्रमुक्ता इति यदुक्तं भवति, एतेभ्यः | ३२४ ૐઅર્થ : અને એ સંસાર અને નિર્વાણ ઉભયના પરિત્યાગથી સ્થિતિ કરી રહેલા, કાઇથી માનવામાં આવે છે- “ સ લેાકાને અચિન્હ, ચિન્તારનથી અધિક એવા મહાન્ ભુવનભૂતિ અર્થે નથી સંસારમાં સ્થિત, નથી નિર્વાણમાં સ્થિત ” એ વચનથી; એના નિરાસાથે કહ્યુ પારગતાને પારને—સંસારના વા પ્રયોજનસમૂહના પન્તને ગત—પામેલા તે પાગતા; તથાભવ્યુ હથી આક્ષિપ્ત સકલ પ્રત્યેાજનની સમાપ્તિથી નિર્વશેષ કત્તવ્યશક્તિથી વિપ્રમુક્ત એમ કહેવાનુ થયું; એઓને. ૩૨૪ વિવેચન ઇંદ્ર કહે જગતારણેા, પારગ અમ પરમેશ” શ્રી દેવચંદ્રજી કૃત સ્નાત્રપૂજા અને એએ સસાર અને નિર્વાણુ—મેાક્ષ એ બન્ને છોડીને સ્થિતિ કરી રહ્યા છે, અર્થાત્ તે નથી સંસારમાં ને નથી નિબઁણમાં એમ સ્થિત છે, એમ કાઈથી માનવામાં આવે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy