________________
૧૩. લોકપ્રદીપ “ોવાનીમ્યઃ પદ વ્યાખ્યાન
પત ના . સિનિયર ને
અત્રે લોક એટલે વિશિષ્ટ જ સંવિલોક એ સ્પષ્ટ કહી, એવો ન હોય તેમાં તત્ત્વથી પ્રદીપપણું ઘટતું નથી, એમ અંધ-પ્રદીપ દષ્ટાંતથી પ્રદર્શિત કરે છે– ૨૨તથા
___ लोकप्रदीपेभ्यः अत्र लोकशब्देन विशिष्ट एव तद्देशनाद्यंशुभिमिथ्यात्वतमोऽपनयनेन यथार्ह प्रकाशितशेयभावः संज्ञिलोकः परिगृह्यते । यस्तु नैवंभूतः तत्र तत्त्वत: प्रदीपत्वायोगाद्, अन्धप्रदीपदृष्टान्तेन।
यथा ह्यन्धस्य प्रदीपस्तत्त्वतः अप्रदीप एव, तं प्रति स्वकार्याकरणात् , तुत्कार्यकृत एव च प्रदीपत्वोपपत्तेः, अन्यथाऽतिप्रसङ्गात् ।९४ ૧૭અર્થ તથા
લોકપ્રદીપને” અત્રે લેક' શબ્દથી,–તેના દેશના આદિ કિરણે વડે મિથ્યાત્વ તમના દૂર થવાથી. યથાહ (યથાયોગ્યપણે) જેના ભાવ પ્રકાશિત છે—એ વિશિષ્ટ જ સંલિક પરિગ્રહાય છે, પણ જે એવંભૂત નથી તેમાં તત્વથી પ્રદીપપણાને અગ છે, માટે–અંધ-પ્રદીપ દૃષ્ટાન્તથી.
જેમ અંધને પ્રદીપ તત્વથી અપ્રદીપ જ છે, તેના પ્રતિ સ્વિકાર્યના અકરણને લીધે, અને તતકાર્ય કરનારના જ પ્રદીપપણાની ઉપપત્તિને લીધે અન્યથા અતિપ્રસંગ છે, માટે&
વિવેચન સાહેલાં હે કુંથ જિનેશ્વર દેવ, રત્નદીપક અતિ દીપતે હો લાલ; સા. મુજ મન મંદિર માંહી, આવે જે અરિબલ જપતે હો લાલ... સા. મિટે તે મેહ અંધાર, અનુભવ તેજે ઝળહળે હો લાલ; સા. ધૂમ કષાય ન રખ, ચરણ ચિત્રામણ નવિ ચલે હો લાલ. શ્રી યશોવિજયજી તથા એટલે તથાપ્રકારે “ક” શબ્દને લેકના એક દેશમાં વળી બીજો વિશિષ્ટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org