________________
ચક્રવત્તી ચક્ર વા હતર ધર્મચક્રપેક્ષાએ વર ધ ચક્ર
૨૯૯
દાનાદિના અભ્યાસ થકી આગ્રહનિવૃત્તિ આદિની સિદ્ધિને લીધે મહાત્માઓને આ સ્વાનુભવસિદ્ધ છે. ૧૫૧
૨૪અને આ વડે કરીને ભગવતા વર્તે છે,—તથાભવ્યત્વના નિયોગ થકી વર્ષોધિલાભથી આરંભી તથા તથા ઔચિત્યથી સિદ્ધિ પ્રાપ્તિ પર્યંત એમ જ વનને લીધે. તેથી એમ એ વડે વર્તવાના શીલવાળા તે ધર્માંધચતુરન્તચક્રવત્તી આ.૧પર ॥ ઇતિ ધર્માં વચતુરન્તચક્રવત્તી ॥ ૨૪ ।।
વિવેચન
“ ચક્રી ધરમ તીરથ તણેા, તીરથ લ તત્ત સાર રે;
તીરથ સેવે તે લહે, આનંદઘન નિરધાર રે....ધરમ પરમ અરનાથને.”......શ્રીઆન‘દઘનજી.
7
તથા—તે પ્રકારે આ ભગવંતા ‘ધ વચતુરન્ત ચક્રવત્તી · છે, એટલા માટે અહીં' ‘ ધર્મવરચાકરન્તચટ્ટી'' એ સૂત્રપદ મૂકયુ. અહીં ધર્મ તે અધિકૃત જ પ્રસ્તુત જ ચારિત્રધમ છે; તે જ વર-પ્રધાન અને ચતુરન્તહેતુપણા થકી ચતુરન્ત, એવું ચક્ર જેવું ચક્ર છે, તેથી વત્તવાનું શીલ ( સ્વભાવ ) છે. જેએનું તે તથાપ્રકારના ( ધમ વરચતુરન્તચક્રવત્તી એ છે. આ અત્રે હૃદય-રહસ્ય-મમ છે—
શ્રાવક-સાધુ એ એ ભેદે જે આત્મપરિણામરૂપ ચારિત્રધર્મ કહ્યો, તે જ વર ચતુરન્ત ચક્ર છે, તે વડે વર્તે છે, તે ધવરચતુરન્તચક્રવત્તી છે.
“ વાળવાળ, પાવદાળજળ નો ૩ ડિસેો झणझणाईणं, जो उ विही एस धम्मको ॥ १ ॥ बज्झाणुठ्ठा णाणं, जेण न बाहिज्जए तयं नियमा । संभव य परिसुद्ध, सो पुण धम्मंमि छेओन्ति ॥ २ ॥ जीवाइ भाववाओ, बंधाइ पसाहगो इहं तावो ।
પર્દિ પુરાવો, ધમ્મો ધમ્મત્તળમુવેર્ ॥ ૐ ||”
( અર્થાત્ ) પ્રાણવધ આદિક પાપસ્થાનાના જે પ્રતિષેત્ર અને ધ્યાન–અધ્યયનાદિના જે વિધિ, તે ધર્મના ૩૧ છે. (૧) જે ખાદ્ય અનુષ્ઠાન વડે તે ( વિધિ–નિષેધ ) નિયમથી બાધિત ન થાય અને રિશુદ્ધ સભવે, તે પુનઃ ધ ખાખતમાં છેદ છે. (ર) ધાદિના પ્રસાધક એવા જે વાદિ ભાવવાદ તે તે અહીં તાપ છે.—એએથી સુપરિશુદ્ધ એવા ધમ ધત્વને પામે છે. (૩)
આમ્ર નિવૃયાવિષિષેઃ—માત્રહનિવૃત્તિ આદિની સિદ્ધિને લીધે આગ્રહ–મૂઓંસુધિ એ પોંચે છે. તેથી વિહિત એવા દાન-શીલ–તપ-ભાવનાના અભ્યાસપરાયણું પુરુષના જ્ઞાપ્રદય—માગ્રહની -સૂર્ઝાની, નિવૃત્તિ:—નિવૃત્તિ, ઉપરમ, આર્િ—માદિ શબ્દથી યથાસંભવ શેષ દોષની નિવૃત્તિનું ગ્રહણુ છે, તાઃ—તેની, ત્તિà:—સિદ્ધિના ભાવને લીધે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org