SearchBrowseAboutContactDonate
Page Preview
Page 712
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગુર્શનાદિભાવ સતે જ ભાવનમસ્કારને ભાવ : દીનારાદિ થકી આ ભૂતિન્યાય ૬૯ વિવેચન એક વાર પ્રભુ વંદના રે, આગમ રીતે થાય; કારણ સત્યે કાર્યની રે, સિદ્ધિ પ્રતીત કરાય...જિનવર પૂજે.-શ્રી સંભવ.. પ્રભુપણે પ્રભુ ઓળખી રે, અમલ વિમલ ગુણ ગેહ, કારણ સત્યે કાર્યની રે, સિદ્ધિ પ્રતીત કરાય. જિનવર પૂજો.....શ્રી સંભવ.” --શ્રી દેવચંદ્રજી આમ આગલા સૂત્રમાં કહ્યા પ્રમાણે પૂર્વ પક્ષ ઉપન્યસ્ત કરી, શાસ્ત્રકર્તા આચાર્ય હરિભદ્રજી ઉત્તરપક્ષ રજૂ કરતાં કહે છે--આ શંકાનું સમાધાન) કહેવામાં આવે છે-- “નિષિાર વાયં” --“આ વિધવાદ જ છે,” અર્થાત્ આ સમ્યગદર્શનાદિ ભાવ વિહિત વચનના ભાવ પ્રમાણે ભાવનમસ્કારરૂપ વિહિત આચરણ સતે જ વિધિ કરે, તે મેક્ષરૂપ યક્ત ફળ મળે છે. વિશેષ નમસ્કારની ભાવનમસ્કાર ભાવ વાત તે દૂર રહે, પણ એક પણ પૂરેપૂરો ભાવનમસ્કાર કરે, અપૂર્વ આત્મભાવઉ૯લાસથી પ્રાપ્ત થતા અપૂર્વકરણમાં સામર્થ્ય ગથી ઉત્કૃષ્ટ ભાવનમસ્કાર કરે, તે તે અપૂર્વ આત્મભાવ ઉ૯લાસવાળે સામર્થ્યોગની દશાવાળે એક જ નમસ્કાર કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરાવી મોક્ષફલ આપવાને માટે પૂરેપૂરા સમર્થ છે જ. આમ આ વિધિવાદ જ છે છતાં “સમ્યક્ત્યાદિનું વૈયચ્યું નથી, તત્ત્વથી તદુભાવે જ આના ભાવને લીધે --“ર ૨ નકાદિ તરતત્તમ માવત'. -- અર્થાત્ સમ્યક્ત્યાદિનું વ્યર્થ પણું, નિષ્ફળપણું, નિરકપણું નથી, કારણ કે તત્વથી-નિશ્ચયથી તે સમ્યગ્રદર્શનાદિ ભાવ હોય તે જ આ નમસ્કારને ભાવ હોય છે, અને “દીનારાદિ થકી આ ભૂતિન્યાય છે.” “ફીનrifો વિચાર gg –અર્થાત્ દીનાર-સોનામહેર વગેરે હોય તે તે થકી પિસાદાર-વૈભવવાનું કહેવાય છે; અને જેટલી સોનામહોર વગેરે હોય તેટલે પૈસાદાર-વૈભવવાનું કહેવાય. જેમકેદીનારાદિ થકી આ લાખ સોનામહોર હોય તે લખપતિ, કરોડ હેય તે કરોડપતિ, ભૂતિ ન્યાય અબજ હોય તે અબજપતિ; એમ સોનામહોર વગેરે મૂડી પ્રમાણે તેટલે વિભૂતિવાન ગણાય. તે જ પ્રકારે સમ્યક્ત્વાદિ ભાવ હોય તે તે થકી ભાવવિભવવાનું કહેવાય અને જેટલે આ સમ્યક્ત્વાદિ ભાવ હોય તેટલે ભાવવિભવવાન કહેવાય. જઘન્ય ભાવ હોય તો જઘન્ય ભાવવિભવવાન , મધ્યમ ભાવ હોય તે મધ્યમ ભાવવિભવવાનું ને ઉત્કૃષ્ટ ભાવ હોય તો ઉત્કૃષ્ટ ભાવવિભવવાનું એમ સમ્યક્ત્વાદિ ભાવની મૂડી પ્રમાણે ભાવવિભવવાનું ગણાય. એટલે સમ્યક્ત્વાદિ ભાવ મૂડી હોય તે જ નમસ્કારભાવરૂપ ભાવવિભવ હેય ને એટલે તે સમ્યક્ત્વાદિ ભાવ હેય તેટલા ભાવવાળે જ આ નમસ્કારભાવ હેય. આમ શાને લીધે ? “તદ્ અવધ્ધહેતુપણાએ કરીને તથા પ્રકારે તદ્દભાવની ઉ૫૫ત્તિને લીધે —-તત્વવાદાર તથા તાલvg: ' અર્થાત્ જેમ દીનારાદિને ભાવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy