________________
લલિત વિસ્તરો: ‘સિદ્ધાણં બુદ્ધાણં' સૂત્ર, સિદ્ધરતવ
દષ્ટાંતથી સમર્થિત કરી, અને અર્થવાદ પક્ષમાં પણ સર્વ સ્તુતિ સમાન ફલવાળી નથી એ બાવળ અને કલ્પદ્રુમના દષ્ટાંતથી સિદ્ધ કરી, ભગવનમસ્કાર ઉપમાતીત છે, એમ ભક્તશિરોમણિ મહર્ષિ હરિભદ્રજી ભગવદ્ભક્તિનો અપૂર્વ મહિમા ઉકીર્તન કરે છે–
२८अत्रोच्यते-विधिवाद एवायं । न च सम्यक्त्वादिवैयर्थ्य, तत्त्वतस्तद्भाव एवास्य भावात् । दीनारादिभ्यो भूतिन्याय एषः, तदवन्ध्यत्वेन तथा तद्भावोपपत्तेः । अवन्ध्यहेतु. श्चाधिकृतफलसिद्धौ भावनमस्कार इति।
अर्थवादपक्षेऽपि न सर्वा स्तुतिः समानफलेत्यतो विशिष्टफलहेतुत्वेनात्रैव यत्नः कार्य:, तुल्ययत्नादेव विषयभेदेन फलभेदोपपत्तेबब्बूलकल्पपादपादौ प्रतीतमेतत् । भगवन्नमस्कारश्च परमात्मविषयतयोपमातीतो वर्तते ।३४९
૧૮અર્થ:–અત્રે (સમાધાન) કહેવામાં આવે છે–આ વિધિવાદ જ છે; અને સમ્યત્યાદિનું વૈયથ્ય નથી,-તત્વથી તભાવે જ (સમ્યગ્દર્શનાદિના ભાવે જ) આને (નમસ્કાર ભાવ છે માટે. દીનારાદિ થકી આ ભૂતિન્યાય છે,–ત (નમસ્કારના) અવશ્વ-હેતુ પણાએ કરીને તથા પ્રકારે તદુભાવની (સમ્યકત્વાદિની) ઉપષત્તિને લીધે અને અધિકૃત ફલસિદ્ધિમાં ભાવનમસ્કાર અવશ્ય હેતુ છે.
અથવાદ પક્ષમાં પણ સર્વ રસુતિ સમાન ફલવાળી નથી, એટલા માટે વિશિષ્ટફલહેતુપણ કરીને અત્રે જ યત્ન કાર્ય છે,–તુલ્ય યત્ન થકી જ વિષયભેદથી ફલભેદની ઉપષત્તિ છે માટે,-બાવળ-ક૯પવૃક્ષ આદિમાં આ પ્રતીત છે. અને ભાગવતનમસ્કાર પરમાત્મવિષયતાથી ઉપમાતીત વરે છે.૩૪
જ્ઞિક-તરવતા–ઈત્યાદિ. તરંવત:- તત્વથી, નિશ્ચયવૃત્તિથી, તાવ -તભાવે જ, સમ્યગદર્શન દિ ભાવે જ, મા-આના, નમસ્કાર તે, મrઘા-ભાવને લીધે. દ્રવ્યથી પુનઃ આ અન્યથા પણ હાય એટલા માટે તત્વગ્રહણુ (છે). આ જ સદષ્ટાન્ત કહ્યું:-રનારાષ્પિ –દીનાર પ્રમુખ પ્રશસ્ત વસ્તુઓ થક, મૂતિન્યા:-વિભૂતિ દસ્કૃત,–તેના સદાપણાથી ભૂતિન્યાય, g:-આ, સમ્યફાદ થકી નમસકાર. એ પણ કયા કારણથી કે તે માટે કહ્યું—તવજાતુન-ત–તેના, સાપ્ય એવા નમસ્કાર, મથતુન–અવધ્યપણુએ કરીને, સમ્યવાદિના નિયત ફલકારી હેતભાવે કરીને, તા-તથાપ્રકારે, ભવનમસ્કા-રૂપતાથી તદ્દાવપપ:-તભાવની ઉપપત્તિને લીધે, સમ્યકતવાદિની પરિણતિની ઉપપત્તિને લીધે. ભૂતિપક્ષે તે–તથા –તેના, ભૂતિના, કાયદાન–દીનારાદિના અવળહેતુ પણ એ કરીને, તથા–તથા પ્રકારે, ભૂતિપણે, તેvi-તેઓની. દીનારાદિની પરિણતિના ઘટનાને લીધે એમ થાય છે,
ભલે એમ છે, તથાપિ પ્રકૃત સંસારઉત્તારસિદ્ધિ કેવી રીતે ? એમ આશંકીને કહ્યું–ગવાતુ– અને અધ્યહેતુ, અખલિત કારણ, પિતર –મોક્ષલક્ષણ અધિકૃત ફલસિદ્ધિમાં, મનમાર:–ભ વનમસ્કાર, ભગવતપ્રતિપત્તિરૂ૫ છે, એટલા માટે સમ્યગ્દર્શનાદિ મોક્ષકલવાળું કેમ ન હોય?–પરંપરાથી મોક્ષના તસ્કુલપણાને (તેના લપણાને લીધે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org