SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ લલિત વિસ્તરા : (૧૭) ‘મનàમ્ય:' પદં વ્યાખ્યાન એમ અનિવૃત્તિગમનથી આ માČરૂપ ક્ષયાપશવિશેષતા ખીજા ક્ષયાપશમેથી ભેદ છે, અને આ અ'ગે યોગાચાય પત'જલિની પણ સમતિ છે, એમ સમન્વય સાધે છે.— १२ एवमनिवृत्तिगमनेनास्य भेदः । सिद्ध चैतत् प्रवृत्त्यादिशब्दवाच्यतया योगाचार्याणां, प्रवृत्तिपराक्रमजयानन्दऋतम्भरभेदः कर्म्मयोग इत्यादिविचित्रवचनश्रवणादिति । ११६ ૧ :—એમ અનિવૃત્તિગમને કરી આના (મારૂપ ક્ષયાપશમના) ભેદ છે, અને આ પ્રવૃત્તિઆદિ શબ્દવામ્યતાથી યોગાચાર્યંને સિદ્ધ છે,—પ્રવૃત્તિ, પરાક્રમ, જય, આનંદ ને ઋતભર બેઠવાળા કયાગ છે, ઇત્યાદિ વિચિત્ર વચનના શ્રવણને લીધે.11 વિવેચન 66 શુદ્ધ માગે વધ્યા સાધ્ય સાધન સંધ્યા, સ્વામી પ્રતિદે સત્તા રાધે....અહે। શ્રી સુમતિ જિન ! ” શ્રી દેવચંદ્રજી આ બધું જે ઉપરમાં કહ્યું તેના ફલિતાર્થ શું? તે માટે એમ કહ્યું— યનિવૃત્તિ. નમનૈનાસ્યમેવ: 11 અનિવૃત્તિગમને કરી આને ( મારૂપ ક્ષયાપશમના) ભેદ છે. અર્થાત્ પબ્રિજ્ઞા——તેથી શું સિદ્ધ થયું ? તે માટે કહ્યું—વ—એમ, સાનુબન્ધતાથી, નિવૃત્તિનમનેન -અનિવૃત્તિગમનથી, અનિવૃત્તિકરણની પ્રાપ્તિથી, ગસ્ત્યને, મારૂપ ક્ષયે પશમને, મેદ—ભેદ, વિશેષ,—શેષ ક્ષયાપક્ષમાથી. પરતંત્ર વડે પણ આ સાધતાં કહ્યું:—ત્તિă ચ—અને સિદ્ધ પ્રતીત છે, પતના સાનુબંધ ક્ષયે પશમવતનું ગ્રન્થિભેદાદિ લક્ષણ વસ્તુ, પ્રવૃત્ત્વ વિશવાસ્થ્યતા—પ્રવૃત્તિ આદિ શબ્દવાચ્યતાથી, નામાન્તરથી એમ અ છે, ચોમાચર્ચાળાં—યાગાયોને, પતંજલિપ્રકૃતિને. વી રીતે ? તે માટે કહ્યું— પ્રવૃત્તિવામનયાનન્ત્રતઃમ્મમયઃ કર્મમોશ:—પ્રવૃત્તિ, પરાક્રમ, જય, આનંદ ને ઋતંભર ભેદવાળા કયાગ છે. પ્રવૃત્તિઃ—ચરમ યથાપ્રવ્રુત્તિકરણ શુદ્ધિલક્ષણા પ્રવ્રુત્તિ, પ્રકૃત ભાગ એમ અય છે, પામે.—પરાક્રમથી, વીય વિશેષ વૃદ્વિથી, અપૂર્વકરણ વડે એમ અર્થ છે, નાચ:—જય, વિષધકા અભિભવ, વિદ્મય, અનિવૃત્તિકરણ એમ અથ છે. માનવ્:—માનંદ,—સમ્યગ્દર્શનલાભરૂપ, ' તમોથિમેરાવાનન્દ્રઃ '—તમેગ્રંથિના ભેદ થકી આનંદ એ વક્ષ્યમાણુ વચનથી, તમ્મર—ઋતના, સત્યના, મરળાભરણુથી, અને તેથી તે તે પ્રવૃત્તો મેવા ચમ્ય જ્ઞ તથા—તે પ્રવૃત્તિ આદિ ભેદ છે જેના તે તથા, જર્મયોગ:-ક્રિયાલક્ષણ કયેગ. કનું ગ્રહણુ ઇચ્છાલક્ષણ પ્રણિધાનયેાગના વ્યવĆદાથે છે. સામાન્યથી અન્યત્ર યાગ' પંચ પ્રકારના છે. કહ્યું છે કે " प्रणिधिप्रवृत्तिविधनजयसिद्धिविनियोगभेदतः प्रायः । ધર્મજ્ઞરાવ્યાત: ઝુમારાયઃ પØધાડત્ર વિધી ’’ (પોડેશક, રૂ-૬), ( અથાત્ ) પ્રણિધિ, પ્રવૃત્તિ, વિદ્મજય, સિદ્ધિ અને વિનિયેાગના ભેદથી પ્રાયે ધમ નોથી પચ પ્રકારના શુભાશય અત્ર વિધિમાં કહ્યો છે. અને શુભાશય તે યાગ છે, ક્ચાર્િ—આદિ શબ્દથી ઇચ્છાયાગ આદિ મનનું ગ્રહણ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy