________________
“અભય” એટલે વિશિષ્ટ આત્મસ્વાસ્થ તે વિના નિઃશ્રેયસધર્મ સિદ્ધિ ન હોય ૨૨૧
વિવેચન પણ નવિ ભય જિનરાજ પસાથે, તત્ત્વરસાયણ પાયે રે; પ્રભુ ભક્ત નિજ ચિત્ત વસાયે, ભાવરોગ મિટ જાયે રે...શ્રી સુબાહુ જિન.” શ્રી દેવચંદ્રજી
ઉપરમાં અભયને અર્થ આત્માનું વિશિષ્ટ સ્વાચ્ય અથવા ધતિ એમ કરવામાં આવ્યો, ને તેને નિઃશ્રેયસધર્મભૂમિકાને નિબન્ધનભૂત કહ્યો, તે શા કારણે તેની યુક્તિનું અહીં દર્શન કરાવ્યું છે : (૧) આ સ્વાચ્ય ન હોય, તે યક્ત નિશ્ચયસધર્મની–
સમ્યગદર્શનાદિ મેક્ષધર્મની સિદ્ધિ હેય નહિ; કારણ કે આત્મસ્વાસ્થ વિના “જિનહિતમામ: કલામ તોsfમમમવાતા સન્નિહિત–સન્નિનિઃશ્રેયસધર્મ સિદ્ધિ ધાનમાં રહેલ-સમીપવર્તી ભયરૂપ ઉપદ્રથી અત્યંતપણે ચિત્તને ન હોય અભિભવ-દબાઈ જવાપણું હોય છે, અર્થાત્ ભયઉપદ્રવ ચિત્તભૂમિમાં
એટલે બધે ભ–ખળભળાટ મચાવે છે, કે ચિત્તનું લેશ પણ સ્વાચ્ય રહેવા પામતું નથી. એટલે ચિત્તની આવી અસ્વસ્થ ભયભીત સ્થિતિમાં તેમાં નિઃશ્રેયસધર્મને પ્રવેશ પણ ક્યાંથી હોય?
અને (૨) 8. આ અધિકૃત પ્રસ્તુત નિઃશ્રેયસધર્મ તે ચેતઃસ્વાથ્યથી સાધ્ય– સાધી શકાવા યોગ્ય છે, “તારવારશ્યતાધિકૃતધર્મ:' કારણ કે તેનું તસ્વભાવપણું છે, માટે. અર્થાત્ આત્મપરિણામની સ્વસ્થતા એ જ ધર્મ છે, એટલે આ ધર્મને સ્વભાવ જ એ છે કે તે ચિત્તસ્વાથ્યથી જ સાધી શકાય. (૬) અને બીજું–આ ધર્મ છે તે
“ભયપરિણામથી વિરુદ્ધ છે,–તેના તથા પ્રકારે અસ્વાચ્યકારિપણાને નિઃશ્રેયસધર્મ ચિત્ત- લીધે” અર્થત આત્મપરિણામની સ્વસ્થતારૂપ ધર્મ તે ચંચલતારૂપ સ્વાથ્થથી સાથે અને ભયપરિણામથી વિરુદ્ધ-પ્રતિપક્ષી છે, “ભય ચંચલતા હો જે ભયપરિણામથી વિરુદ્ધ પરિણામની રે” (આનંદઘનજી), કારણ કે તે ભયપરિણામ તથા
પ્રકારે ચિત્તસ્વાથ્યથી વિપરીત એવું અસ્વાથ્ય ઉપજાવે છે. આમ rfસવા—એ જ ભાવે છે – રતિ – જ, હિ–કારણ કે, ગમન-આ સ્વારબ્ધ, સતિ-અસતે, અવિદ્યમાન હતાં, પથતિધર્મસિદ્ધિ ––યદિત ધર્મસિદ્ધિ, નિયમ્ ધમ નિષ્પત્તિ. ક્યા કારણથી ? તે માટે કહ્યું–સન્નિહિતમg:–સન્નિહિત ભયપદ્રવથી. મન્નિહર્ત - સન્નિહિત, ચિત્તમાં વર્તમાન, માન્ચેર–ઉક્તરૂપ ભયે જ, ૩પવા:–ઉપદ્ર, તે મvયા – ભય-ઉપદ, વ્યસનો, તૈ–તે વડે ગામમ–અત્યંત પણે, વૈતા -ચિત્તને, મનન, મિમવાતઅભિભવને લીધે, પીડનને લીધે. અને પ્રકામનું ગ્રહણ ભદ્રાના અંતરંગપણુએ કરીને આત્યંતિક અભિમવહેતુપણાના પાપનાર્થે છે. જો ખરેખર એમ છે તે તેથી શું? તે માટે કહ્યું –
ચેતાવાચસાદથતિ ધર્મ અને અધિકૃત ધર્મ ચેતઃસ્વારથી સાથે છે. અને ચત્તસમાધાનહેતુ ધિત ધH --સમ્યગ્ગદર્શનાદિ. કયા કારણથી ? તે માટે કહ્યું–તમાઘ arg-તસ્વભાવપણાને લીધે. ધર્મને તે સ્વભાવ જ છે કે તે ચેતઃસ્વાધ્યથી સાધ્ય છે. વારુ, ભયપરિણામે પણ આના સંભવને લીધે અભયહેતુકપણું કેમ ? તે માટે કહ્યું–
વિશ્ચ–અને વિરુદ્ધ છે. નિરાત છે. મારિનાન–ભરપરિણામથી. કયા કારણથી ? તે માટે કહ્યું –તા–તેના, – પરિણામના, તથા–તથા પ્રકારે, ધર્મસાધક ચેતાસ્વાધ્ધથી વિદ્ધ એવા અસ્વાસ્થના વિધાયકપણાને લીધે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org