SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રિદો આદિ મહાપ્રતિમાભાવને હેતુ અને સમુદ્દઘાત-શલેશી અવસ્થાથી વ્યંગ્ય-વ્યક્ત થત એવે છે. જેટલું અને જે આત્માનું વીર્ય–સામર્થ્ય તેટલે અને તે પ્રયત્ન થઈ શકે. આ ભગવંતનું આત્મવીર્ય–આત્મસામર્થ્ય પરમ ઉત્કૃષ્ટ છે, એટલે આ ભગવંતેને પ્રયત્ન-મકૃષ્ટ યત્ન–આત્મપુરુષાર્થ પણ પરમ ઉત્કૃષ્ટ છે. આ ભગવંતેનું આત્મવીર્ય પરમ ઉત્કૃષ્ટ છે, એટલું જ નહિં પણ પરભાવ-વિભાવને સ્પર્શલેશ નહિ હેવાથી પરમ શુચિ-શુદ્ધ-પવિત્ર છે, તેમ જ સાયિકભાવે હેવાથી તેને કઈ કાળે અંત ન આવે એવું અનંત છે. કારણ કે આ ભગવંતનું આત્મવીર્ય નિજ આત્મભાવમાં પરિણમ્યું છે અને નિજ ગુણવૃત્તિમાં વર્તનવંતા વર્તે છે. આવા અનંતવીર્ય ભગવંતનું પ્રયત્નરૂપ “ભગ” પણ અનંતગુણવિશિષ્ટ પરમ અદ્દભુત હેય એમાં પૂછવું જ શું? (જુઓ આ ગ્રંથ પૃ. ૧૦૭–૧૦૮) “અનંતવીરજ જિનરાજને, શુચિ વીરજ પરમ અનંત રે નિજ આત્મભાવે પરિણ, ગુણવૃત્તિ વર્તનવંતરે મન મોહ્યું.” શ્રી દેવચંદ્રજી. આમ ઉપરમાં વિવરી બતાવ્યું તેમ સમગ્ર એવા એશ્વર્ય, રૂપ, યશ, શ્રી, ધર્મ અને પ્રયત્ન એ છએ પ્રકારનું આ સમગ્ર–સંપૂર્ણ “ભગ” એવંભૂત–એવા પ્રકારની તથારૂપ દશાવાળું જેઓને વિદ્યમાન છે તે “ભગવંતે” છે,–“જયશંપૂતો એવભૂત ભગવતે જ મળશે વિઘરે જે તે માવા, તે મારી જોડતુ'...તે પ્રક્ષાવતિને પૂજાહ ભગવતેને નમસકાર છે ! “જીવંત ૪ રેલ્લાવતાં સ્તોતા.' -એવંભૂતે જ”—એવા પ્રકારની અહંત ભગવત્ રૂપ જેની તથારૂપ પરમ આત્મદશા પ્રગટ છે, એવા અહંત ભગવંતે જ સ્તવાઈ હેઈ, જોઈ વિચારી વર્તનારા પ્રેક્ષાવતને “સ્તતવ્ય’–સ્તુતિ કરવા યોગ્ય છે. પર્વત પર હાવત નમ :'– એવભૂતે જ '—એવા પ્રકારની સિદ્ધ દશાને જે ભગવંતે પ્રાપ્ત થયેલા છે, તેઓ જ ખરેખરા અહંત-પૂજા હોવાથી, પ્રેક્ષાવતેને–જોઈ વિચારી વર્તનારા વિચારવંત વિવેકી જનેને નમસ્કારાઈ, નમસ્કાર એગ્ય છે. આદિકર, તીર્થકર, સ્વયંસંબુદ્ધ, પુરુષોત્તમ, પુરુષસિંહ, પુરુષ વરપુણ્ડરીક, પુરુષવરગંધહસ્તી આદિ સકલ ગુણવિશેષણ જ્યાં અવિકલપણે સાંગોપાંગ ઘટે છે, એવા જે આ અહંત ભગવંતે શિવ–અચલાદિરૂપ સિદ્ધિગતિસ્થાનને સંપ્રાપ્ત થયા છે, અને આમ એવંભૂત નયે જેને તથારૂપ શુદ્ધ આત્મારૂપ શુદ્ધ ચૈતન્યમૂર્તિમય સિદ્ધદશા -સહજામસ્વરૂપ સ્થિતિ પ્રગટી છે,-એવંભૂતે જ એવંભૂત નયે ખરેખરા પરમાર્થસત અહં”—વિશ્વની પ્રજાના પરમ પાત્ર, પરમ પૂજ્ય “ભગવત્ છે. અત એવ તે શુદ્ધ ચિતન્યમૂર્તિ અહંતુ ભગવત્ વિવેકી મુમુક્ષુ આત્માથી એને નમસ્કાર કરવા ગ્ય છે. કારણ કે સર્વ સાચા આત્માથી એને સાધ્ય ધ્યેય, લક્ષ, આદર્શ તે શુદ્ધ સહજત્મસ્વરૂપે સ્થિતિરૂપ એવંભૂત સિદ્ધ દશા છે. એટલે એવંભૂત પ્રગટ શુદ્ધ આત્મથિતિ પ્રાપ્ત થઈ ચૂકવાથી જે પરમ પૂજ્ય આત્મસ્વભાવ પ્રગટ છે, એવા આ અહંત સિદ્ધ ભગવંત જ સર્વ સાધકના પરમ આરાધ્ય, પરમ ઉપાસ્ય, પરમ પૂજ્ય છે. અને જો કે આ અહંત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy