________________
લલિત વિસ્તરા : (૧૨ ) ‘ ઢોહિતેT: પઃ વ્યાખ્યાન
અને આ ભગવતાએ તે તેવું બન્ને પ્રકારનું લેાકહિતરૂપપણ સ્વાચરણથી સિદ્ધ કરી દેખાડયુ જ છે, તે અત્રે સદ્ ‘રૂપારેચા ’—પ્રરૂપણા-ચેષ્ટાથીએમ એકવચની પ્રયાગ પરથી સૂચિત થાય છે, કારણ કે આ લાકહિત ભગવંતાએ જેવી પ્રરૂપણા કરી તેવી જ ચેષ્ટા–આચરણા કરી છે. અર્થાત્ તેઓએ વસ્તુસ્વરૂપનું જેમ છે તેમ યથાવસ્થિત સમ્યગ્દર્શન કરી, તેને અનુરૂપ સમ્યક્ પ્રરૂપણા ને સમ્યક્ આચરણા કરી છે, એટલું નહિ પણ આયતિમાં લાંબા ગાળે પણ તે પ્રરૂપણા-ચેષ્ટાનું ભાંગરૂપ ખાધન ન થાય એવી અવિકલ ચેાજના કરી છે. એટલે તેઓ ખરેખરા ‘લાકહિત' છે એમ અત્ર ધ્વનિ છે.
૧૮૮
તત્ત્વથી હિત ક્રાણુ ? તે દર્શાવે છે—
इह यो यं याथात्म्येन पश्यति तदनुरूपं च चेष्टते भाव्यपायपरिहारसारं, स तस्मै aat fear हितार्थः इत्थमेव तदिष्टौपपत्तेः । १
.९९
અર્થ :—અહીં જે જેને યાયામ્યથી (જેમ છે તેમ) કૈંખે છે અને તેને અનુરૂપ એવુ ભાવિ અપાયરિહારથી સાર ચેષ્ટ છે ( આચરે છે), તે તે અર્થ તત્વથી હિત છે, એમ હિતના અ છે,આમ જ તેના ઈષ્ટની ઉપપત્તિ ( ઘટમાનતા ) છે, માટે.
૯૦
વિવેચન
66
રક્ષક જિન છ કાયના, વળી માહનિવારક સ્વામ રે;
શ્રમણ સંઘ રક્ષક સદા, તિળું ગેાપ ઈશ અભિરામ રે....દેવ વિશાલ.”
શ્રી દેવચંદ્રજી.
અહીંલાકમાં જે જેને યાયાત્મ્યથી દેખે છે-' ‘યો ય યાથાત્મ્યન પતિ’~~ જેમ છે તેમ યથાર્થ સ્વસ્વરૂપથી અવલેાકે છે, અને ‘ તનુરૂપ ચ ચૈતે તેને અનુરૂપ ’—સમ્યગ્દર્શનને અનુરૂપ-અનુકૂળ છાજે એવું ‘ચેષ્ટ છે' (આચરે છે), અને તે પણ ‘ ભાવિ અપાય પિરહારથી સાર’—માન્થપાયરિસાć એવું ચેષ્ટ ( આચરે છે) • તે તે અર્થે તત્ત્વથી હિત છે,’‘સ તમ તત્ત્વતો હિત:', એટલે કે તે યાથાત્મ્ય દર્શનાદિના
પન્ના...એ જ ભાવતાં કહે છેTM TM—મહી, જગતમાં, ચઃ—જે કર્તા, ચ—જેતે કતારૂપને ચાથાત્મ્યન—યાથાસ્યથી, સ્વસ્વરૂપ અનતિક્રમથી, પતિ—પેખે છે, અટલેકે છે, તદ્દનુરૂપં ચ— અને તેને અનુરૂપ, દર્શનને અનુરૂપ, નૈઋતૅચેષ્ટા કરે છે, વ્યવહરે છે; માન્યાયપરિહાસાê— ભાવિ અપાયના પરિહારથી સાર એવુ,અનુરૂપ ચેષ્ટનાં પણ ભાવિ અપાયને પરિહરતાં એમ અથ છે; નહિં કે પુનઃ સત્યભાષી લૌકિક કૌશિક મુનિની જેમ ભાવિ અપાયને હેતુ; સઃ—તે, એવ’રૂપ, તસ્મૈ તેને, યાથાત્મ્ય દર્શનાદિના વિષયરૂપ કરાયેલને, દિતઃ—હિત, અનુગ્રહહેતુ, કૃતિ—એમ, ઉતાર્થ:હિત શબ્દના અથ છે. કયા કારણથી ? તે માટે કહ્યું:ક્ત્ત્વમેવ—આમ જ, આા જ યાથાત્મ્ય દર્શનાદિ પ્રકારથી, તસ્ય—તેના, સદ્ભૂત દશનાદિ ક્રિયાકોંની, રોપત્તે:—ષ્ટ ઉપપત્તિને લીધે. રૂસ્ય ઇષ્ટના, ક્રિયાલના; ચેતનેા વા અચેતનેારૂપ વિષયમાં ક્રિયા સતે સ્વગત અને ચેતનવિશેષામાં ( પાઠાંતર ચેતન વિષયામાં) સ્વપરગત ક્રિયાલના લટનને લીધે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org