SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વથી હિત કોણ ? ને કેવી રીતે ? ૧૮૯ વિષયરૂપ કરાયેલ પ્રત્યે તે હિત-અનુગ્રહહેતુ હોય છે. અર્થાત્ ભવિષ્યમાં લાંબા ગાળે પણ હાનિ ન થાય એવી તકેદારીથી સારભૂત એવી જે સમ્યક્ ચેષ્ટા કરે છે, તે તેને હિતરૂપ હાય છે; નહિ કે સત્યભાષી લૌકિક કૌશિક મુનિની પેઠે ભવિષ્યમાં-લાંબા ગાળે પણ અપાય હાનિ થાય એવી ચેષ્ટા કરે છે તે. કૌશિક મુનિએ રસ્તામાં મૃગલાં દીઠાં. તેને પારધિએ પૂછ્યું––તમે આ રસ્તે મૃગલાં દીઠાં ? સત્યભાષી કૌશિકે કહ્યું——હા, આ માગે મૃગલાં ગયાં છે. આમ તે સાચુ તે ખેલ્યા, પણ તેથી તે ખિચારાં મૃગલાંના પ્રાણહરણના ભાવિ અપાય આવી પડયો, અને તે મુનિ પોતે પણ સાચું ખેલતાં છતાં મહાપાપના ભાગીદાર બની ભાવિ નરકાઢિ મહા અપાયનુ ભાજન અન્યા, તાત્પર્ય કે—— સમ્યક્ વિવેકપૂર્વક ભાવિ અપાયને હાનિને પરિહરતા સતા જે સમ્યગૂદનને અનુરૂપ સમ્યક્ આચરણા કરે છે, તે તે સમ્યગ્દર્શનના વિષયરૂપ કરાયેલને હિત-અનુગ્રહહેતુ હાય છે, એમ ‘હિત' શબ્દના અર્થ છે. તત્ત્વથી હિત કાણુ ? તે કેવી રીતે ? કારણ કે ‘આમ જ તેના ઈષ્ટની ઉપપત્તિ ( ઘટમાનતા ) છે માટે ’—‘ થમેવ વિષ્ટોપપશે:', અર્થાત્ આમ જ~~યાથાત્મ્ય દર્શનાદિ પ્રકારથી તેના——સદ્ભૂત દર્શનાદિ ક્રિયાકોઁના ઈષ્ટની-ઇષ્ટ ક્રિયાલની ઉપપત્તિ છે, માટે; એટલે અચેતન વિષયમાં ક્રિયા સતે સ્વગત ઇષ્ટ ક્રિયાલનું અને ચેતન વિષયામાં ક્રિયા સતે સ્વપરગત ઇષ્ટ ક્રિયાલનુ ઘટમાનપણું છે, માટે. સપરિણામ દ્વિત તે ઇષ્ટ એમ સ્પષ્ટ કરે છે— १०इष्टं च सपरिणामं हितं, स्वादुपथ्यान्नघदतिरोगिणः । ९१ ૧ અર્થ :——અને ઈષ્ટ તે સપરિણામ હિત છે,– અતિરેગીને સ્વાદુ-પથ્ય અન્નની જેમ. ૯૧ ન્નિના——ઈષ્ટની જ વ્યાખ્યા કરે છે—રૂરું પુન: સામ—ષ્ટ પુનઃ સપરિણામ, ઉત્તરાત્તર શુભાલાનુભ'ષિ દિŕ—હિત, સુખકાર; પ્રકૃત દ્વિતયેાગથી સાધ્ય અનુગ્રહ એમ ભાવ છે. દૃષ્ટાન્ત કહ્યુંઃ— સ્વાદુપઆાનવત્—સ્વાદુ—પથ્ય અન્તની જેમ. સ્વાદુ—જિન્દ્રિયપ્રાણૂક ( પ્રસન્ન કરનાર ), વસ્થા વસ્થાઃ—પંથ જેવા પંથ,—સતત ઉલ્લધનીયપણાથી. ભવિષ્યકાળ, તત્ર સાધુ—તેમાં સાધુ, ભલુ' તે, પથં ચ અને પથ્ય, તે સ્વાદુછ્યું-સ્વાદુ—પથ્ય, તદ્દન—તે અન્ન, તદત—તેની જેમ. અત્તિો િળ:—અતિરોગીને, અતીતપ્રાય રાગવાળાને. અભિનવ રાગમાં તા ‘સહિત પધ્યમવ્યાતુરે ’—આતુરમાં પથ્ય પણ અહિત છે એ વચનથી પથ્યને અનધિકાર જ છે. કૃતિìનિઃ એ પાઠમાં તિ—વપ્રહાર:-એવા પ્રકારના, સ્વાદુ-પૃથ્ય અનઅ' જે રાગ, તત:-તદ્વંતને. સ્વાદુનું ગ્રહણ તત્કાળે પણ સુખહેતુપણે વિક્ષિતપણાને લીધે, અને અસ્વાદુત્વમાં પથ્યના પણ અતથાભૂતપણાને લીધે એકાન્તથી ઇષ્ટપણું નથી. અને ઉપચારથી સ્વાદુ—પથ્ય અન્નનું ઇષ્ટપણું છે,—તજન્ય અનુગ્રહના જ ઇષ્ટપણાને લીધે. કહ્યું છે કે— 66 कज्जं इच्छंतेणं अणंतरं कारणंपि इति । जह आहारजतित्ति इच्छंतेणेह आहारो ॥ " (અર્થાત) કા'ને ઇચ્છનારને અનન્તર કારણ પણ દૃષ્ટ છે,——જેમ આહારજન્ય તૃપ્તિ ઇચ્છનારને આહાર અહીં ઇષ્ટ છે. એમ ઇષ્ટપણાને લીધે આ હિતયેાગલક્ષણા ક્રિયા પશુ અંત એવ ઇષ્ટ સિદ્ધ થઈ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy