SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ જગત્લીન મુક્તવ દીઓના નિરાસ " 'मुत्ताणं मोयगाणं' - ' मुक्तेभ्यो मोचकेभ्यः ' 18-અ –એ પણ—-જગત્કલીન મુક્તવાદી સન્તપવિનેયાથી તત્ત્વથી અમુક્તાદિ જ માનવામાં આવે છે, ‘બ્રહ્મ જેમ બ્રહ્મસ’ગતાની સ્થિતિ” એ વચનથી, એની નિરાકરણેચ્છાથી કહ્યું.. ૧૭૮ ‘ મુકતાને માચકાને ૩૪૩ વિવેચન “ ચિદાનંદ પ્રભુ પદકજ સેવત, મહુરી ન હોય ભવ ફેરા રે.”—શ્રી ચિદાન દજી એવા ગુણવિશેષસ પન્ન આ અહંત ભગવંતા પણ ‘ જગત્કર્તૃલીન મુક્તવાદી સન્તપનવિનેચેાથી તત્ત્વથી અમુક્તાદિ જ માનવામાં આવે છે,' એનું નિરાકરણ કરવાની ઇચ્છાથી કહ્યું— ‘મુખ્ય: મોષમ્ય:', મુક્તો જગકર્તામાં લીન થાય છે, લય પામે છે, એમ જે વદે છે એવા આ જગ લીનમુક્તવાદી સન્તપનઋષિશિષ્યાનું વચન છે કેબ્રહ્મ જેમ બ્રહ્મસગતની સ્થિતિ છે—સ્ત્રાવનું ત્રાસકૂતાનાં સ્થિતિ:’—એમ તેએની માન્યતા પ્રમાણે, જગત્ક બ્રહ્મ અમુક્ત હોઈ તેમાં લીન થયેલા મુક્તા પણ અમુક્ત જ છે. એટલે તેઓ ભલે શબ્દથી મુક્ત માનતા હાય, પણ તત્ત્વથી—પરમા થી તે તે અમુક્ત જ માને છે એમ સિદ્ધ થાય છે. એના નિરસન અર્થે અત્રે મુક્તોને-મેાચકોને’ એ સૂત્ર મૂક્યું છે. મુક્ત એટલે કબધમુક્ત, કૃતકૃત્ય, નિતા એમ વ્યાખ્યા કરી, જગકર્તામાં લય થયે, જગત્કર્યું પણાની આપત્તિથી નિશ્ચિતા પણ કૃતકૃત્યપણું વધતું નથી એમ દર્શાવી, જગત્કર્તૃત્વવાદના મહાદેષ વ્યક્ત કરે છે— १६चतुर्गतिविपाक चित्रकर्म्मबन्धमुक्तत्वान्मुक्ताः कृतकृत्या निष्ठितार्था इति योऽर्थः । न जगत्कर्त्तरि लये निष्ठितार्थत्वं तत्करणेन कृतकृत्यत्वायोगात् । हीनादिकरणे चेच्छाद्वेषादिप्रसङ्गः, तद्व्यतिरेकेण तथाप्रवृत्त्यसिद्धेः । एवं सामान्य संसारिणोऽविशिष्टतरं मुक्तत्वमिति चिन्तनीयं । निमित्तकर्तृत्वाभ्युपगमे तु तत्त्रतोऽकर्तृत्वं, स्वातन्त्र्यासिद्धे: १७९ પન્નાન ઇત્યાદિ. ન—ન જ, નવરિ—આધારભૂત એવા બ્રહ્મલક્ષણ જગત્કર્તોમાં થૈ—અભિન્નરૂપ અવસ્થાન સતે, મુક્તોનું નિષ્ઠિતાથત્યં—નિષ્ઠિતા પણું. કયા કારણથી ? તે માટે કહ્યું —તારોન—તથ—તેના, જગા, દળન—કરણથી,-બ્રહ્મસાગતથી યુક્તોનાં, એથી કરીને તાત્યાોળત—કૃતકૃત્યત્વના અયામને લીધે, અત્રે જ અલ્યુચ્ચય કહ્યો— દીનાવિરને ચ—હીન-મધ્ય-ઉત્કૃષ્ટ જગતના કરણમાં, મુક્તોને ર્છાદ્વેષાવિસ”— સંકલ્પ–મસર–અભિધ્વંગની પ્રાપ્તિ. કયા કારણથી ? તે માટે કશું”—તર્તા—તેના વ્યતિરેકથી. ઇચ્છાદિ શિવાય, તથાપ્રવૃત્ત્પત્તિઢેઃ—વૈચિત્ર્યથી પ્રવૃત્તિના યાગને લીધે i—એમ, જગતકરણમાં, સામાન્ય સંજ્ઞાનો—સામાન્ય સૌંસારીથી, મનુષ્યાદિ કાઈપણ એકથી, અવિશિષ્ટતરમ્—મતિજધન્ય, મુત્ત્તત્વ—મુક્તત્વ છે, પતિ ચિન્તનીય—એની ભાવના કાય છે,—અન્યના જગત્ કરવાના અશક્તપણાએ કરીને પરિમિત ઇચ્છાદિ દોષપણાને લીધે. Jain Education International હવે જગવૈચિત્ર્ય કર્મોકૃિત છે, પુરુષ તે નિમિત્તમાત્વથી કર્તા છે, એ પણ નિરસ્ત કરતાં કહ્યું --નિમિત્તનર્જીસ્વામ્યુપામે તે નિમિત્ત હાઈ તે કર્તો, ઇચ્છાદિ દ્વેષ પરિહરવાની ઇચ્છાથી એમ અગીકરણમાં, તત્ત્વતા—નિરુપચરિતતાથી, અતૃત્ત્વ—પુરુષનું અકતૃત્વ. હેતુ કહ્યો—સ્વાતëત્તિ, - સ્વતન્ત્ર: વાં' ‘સ્વતંત્ર તે કોઁ' એમ કેતુ લક્ષણની અનુપપત્તિને લીધે, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy