SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૪ લલિત વિસ્તરા : (૧૦) “પુત્તેજ: મોરખ્યઃ પદ વ્યાખ્યાન અર્થ –ચતુગતિ વિપાકવાળા ચિત્ર કમબન્ધથી મુક્તપણાને લીધે મુક્ત, કૃતકૃત્યો, નિષ્ઠિતા એમ જે અર્થ છે. જગતકર્તામાં લયે નિષ્ઠતાર્થપણું નથી,–તતકરણથી (જગતકરણથી) કૃતકૃત્યપણને અગ હોય માટે; અને હીનાદિ કરણમાં ઈજી પાદિપ્રસંગ છે,–તે સિવાય તથા પ્રવૃત્તિની અસિદ્ધિ હોય માટે. એમ સામાન્ય સંસારીથી મુક્તપણે અવિશિષ્ટતરે છે એમ ચિત્તનીય છે. નિમિત્તત્વના અપગમમાં તો તન્યથી અકત્વ છે,-સ્વાતવ્યઅસિદ્ધિ હોય માટે ૧૭૯ વિવેચન “કોઈ કહે લીલારે અલખ અલખ તણી રે, લખ પૂરે મન આશ; દેષ રહિતને લીલા નવિ ઘટે રે, લીલા દોષ વિલાસ.” શ્રી આનંદઘનજી. મુક્ત એટલે શું ? “ચતુતિવિપરિત્રાપમુજવાત’–ચતુર્ગતિ વિપાકવાળા ચિત્ર કર્મબન્ધથી મુક્તપણાને લીધે મુક્ત, કૃતકૃત્યે, નિહિતાર્થે એમ અર્થ છે. –મુ: કૃતકૃત્યા નિરિતાથ તિ કર્થ', અર્થાત્ ચાર ગતિરૂપ સંસાર જેને વિપાક-ફલઉદય છે એવા ચિત્ર-નાના પ્રકારના કર્મબન્ધથી મુક્તપણને લીધે તેઓ મુક્ત છે, સર્વ કૃત્ય કરી લીધું હોવાથી કૃતકૃત્ય છે, અને સર્વ અર્થ – આત્મપ્રયજન અથવા આત્મપદાર્થ નિષિત–પરિપૂર્ણ સિદ્ધ કર્યો હોવાથી નિષ્ક્રિતાર્થ છે. આવું મુક્તનું જે યથાર્થ સ્વરૂપ કહ્યું તે ઉક્ત વાદીઓની માન્યતામાં ઘટતું નથી. કારણ કે “જાતવર્તરિ ત્રયે નિટિતાથā'—જગતુકર્તામાં લયે નિષ્કિતાર્થ પણું નથી.” આધારભૂત એવા બ્રહ્મલક્ષણ જગતુકર્તામાં લય-અભિન્નરૂપ જગતકર્તામાં લયે અવસ્થાન સતે, મુક્તોનું નિષ્ઠિતાર્થપણું નથી, આત્મપ્રયજનરૂપ નિચ્છિતાર્થપણું અર્થનું નિષ્ઠિત પણું-પરિપૂર્ણપણું નથી. શા માટે ? “તકરણથી નથી (જગતુકરણથી) કૃતકૃત્યપણાને અલગ હોય માટે’–‘તત્વોને કૃતકૃત્યતાત 'અર્થાત્ મુક્ત બ્રહ્મસંગત થયા, જગતુકર્તા બ્રહ્મમાં લીન થયા, એટલે તેઓને પણ જગકત્વ પ્રાપ્ત થવાથી જગતુકરણ આવી પડ્યું, તેથી કરીને તેમને કૃતકૃત્યપણને અગ-અસંભવ થયે, તે પછી તેમનું નિકિતાર્થપણું કયાંથી રહ્યું ? આમ કૃતકૃત્યપણું ને નિષ્ક્રિતાર્થપણું નષ્ટ થયું એટલું જ નહિં પણ “દીનારિકરો છાપાયિકા ' ઈ. “હીનાદિ કરણમાં ઈચ્છા-દ્વેષાદિ પ્રસંગ છે,–તે શિવાય તથા પ્રવૃત્તિની અસિદ્ધિ હેય માટે; હીન–મધ્યમ-ઉત્કૃષ્ટ એવા જગતકર્તવવાદમાં જગના કરણમાં મુક્તાને ઈચછા-દ્વેષ-રાગ આદિને પ્રસંગ પ્રાપ્ત મહાદોષ થશે, કારણ કે તે ઈચ્છાદિ શિવાય તથા પ્રકારની ચિત્ર વિચિત્ર જગત્રચનારૂપ પ્રવૃત્તિની સિદ્ધિ થાય નહિં, તથા પ્રકારની વિચિત્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy