SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ આમ નિશ્ચય-વ્યવહારસાપેક્ષ જિન–વીતરાગનો મોક્ષમાર્ગ તે સીષામાં સીધા, સરલમાં સરલ, કાજુમાં કાજુ, સાદામાં સાદે, ટૂંકામાં ટૂંકે ને ચકખામાં એક છે. એમાં કાંઈ વિસંવાદ નથી, કોઈ ગોટાળે નથી. ગોટાળે ને વિસંવાદ તે નિશ્ચય વ્યવહારનો નિશ્ચય-વ્યવહારનું પરસ્પર સાપેક્ષપણું જેઓ સમજતા નથી તેઓ - સમન્વય જ ઊભો કરે છે. નિશ્ચય-વ્યવહારને યથાગ્ય સમન્વય કરતાં તેમને આવડતું નથી, એટલે એકાંત પક્ષને પકડી બેસી તેઓ માર્ગષ્ટ થાય છે. કારણ કે જે વ્યવહારને છેડી દઈને યથાયોગ્ય આત્મદશા વિના કેવળ નિશ્ચયને જ રહે છે, તે સાધન વિના નિશ્ચયરૂપ સાધ્યને સાધશે શી રીતે? તે તે જ્ઞાનદશા પામ્યા નથી ને સાધનદશા છોડી દે છે, એટલે તે ઉભયભ્રષ્ટ થાય છે, જે નિશ્ચયને છેડી કેવળ વ્યવહારને જ વળગ્યા રહે છે, વ્યવહારરૂપ સાધનને સાધ્ય માને છે, તે તે વ્યવહારના વલમાં જ ભમ્યા કરે છે ને મધ્યબિન્દુરૂપ નિશ્ચય લક્ષ્યને ચૂકી જઈ અનંત પરિભ્રમણમાં જ ભમ્યા કરે છે. પણ સર્વ વ્યવહારસાધનને એક નિશ્ચયરૂપ મધ્યબિન્દુના લક્ષ્ય પ્રત્યે-સાધ્ય પ્રત્યે જે દેરી જાય છે, તે જ નિશ્ચયરૂપ આત્મવસ્તુની સિદ્ધિ કરે છે, તે જ પરમાર્થરૂપ મોક્ષમાર્ગને પામે છે, તે જ સિદ્ધ બની કૃતકૃત્ય થાય છે. વર્તમાનમાં કઈ જી કેવળ બાહા ક્રિયાના આગ્રહી-ક્રિયા જડ થઈ બેઠા છે, તે કઈ કેવળ “શુષ્કજ્ઞાની થઈ પડ્યા છે, ને પોતે મોક્ષમાર્ગ આપે છે એમ માની આત્મસંતેષ અનુભવે છે. કેઈ છે કેવળ નિશ્ચયને જ વળગી “કઈ ક્રિયાજ રહી વ્યવહારને નિષેધ કરે છે, તે કઈ વળી વયવહારને જ ન થઈ રહ્યા, કદાગ્રહ કરી નિશ્ચયને દુર્લક્ષ કરે છે, ને તે પ્રત્યેક પોતે મોક્ષમાગને શુષ્ક જ્ઞાનમાં કઈ' અવલંબે છે એમ મિથ્યા અભિમાન ધરે છે. પણ સર્વ વિરોધનું મથન કરનારા અનેકાંત સ્વાદુવાદની દષ્ટિએ તે તે એકાંતપક્ષવાદી બેટા છે, કેવળ સ્વચ્છ દે વર્તે છે એમ જણાય છે. અત્રે જે ક્રિયા જડ લકે છે તેઓ પ્રાયઃ બાહ્ય વ્યવહારસાધનને સાધ્ય માની બેઠા છે ને મુખ્ય સાધ્યને ભૂલી ગયા છે. એટલે તેઓ અનેક પ્રકારની દ્રવ્ય ક્રિયા કરવામાં ખૂબ પરિશ્રમ ઉઠાવે છે, પણ પ્રત્યે ભાવને સ્પર્શતા નથી, ક્રિયાજડપણે યંત્રવત્ ક્રિયા કર્યા કરે છે, પણ અંતરંગ આત્મ પરિણતિરૂપ ભાવક્રિયાને-અધ્યાત્મક્રિયાને પ્રાયે સ્પર્શતા નથી, કંઈ પણ અંતભેદ અનુભવતા નથી. વળી તેઓ જ્ઞાનમાર્ગને નિષેધ કરે છે. એટલે જ એ બેની ક્રિયામાં પ્રાયે નીરસતા-શુષ્કતા જણાય છે, ભાવરૂપ ચિતન્યરસની આદ્રતાની ખામી જણાય છે. તેમાં તે તે ક્રિયાને કાંઈ દેષ નથી, તે તે પ્રત્યેક ક્રિયા તે પરમ અદ્દભુત ને સ્વભાવસુંદર હેઈ અધ્યાત્મ-તરંગિણી માં નિમજજન કરાવનાર છે. દેષ હેય તે આ જીવેની સમજણ છે, કારણ કે તેઓ તે તે ક્રિયાને અવગાહતા નથી, તેમાં ઊંડા ઉતરતા નથી, તેને અધ્યાત્મરસ ચાખતા નથી, પિતે મીઠાશ અનુભવતા નથી, ને તે તે ક્રિયાના ઉદ્દિષ્ટ ઈષ્ટ પરમાર્થ ફળથી વંચિત રહે છે. હવે જે શુષ્કજ્ઞાની જ છે તેઓ એકાંત નિશ્ચયને પકડે છે, ને તે પણ માત્ર શબ્દમાં. તેઓ નિશ્ચયનયની કેવળ વાત કરે છે, પણ તેના ભાવને સ્પર્શતા નથી. વળી તેઓ પરમાર્થના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy