________________
સાધક વ્યવહાર-સાધનને છેડી દે છે ને સ્વચ્છ દે વસ્તી છે. આમ તેઓ જ્ઞાનદશા પામ્યા નથી ને સાધનદશા છોડી દીએ છે, એટલે ઉમભ્રષ્ટ થાય છે. યમ, નિયમ, સંયમ, ત્યાગ, વાગ્ય, ભક્તિ આદિ સાધને પરમાર્થ સાધનામાં ઉપકારી છે, તેને તે છોડી દે છે, ને તેનામાં તેવી જ્ઞાનદશા તે આવી નથી, એટલે તે ભવભ્રમણ કરે છે. આમ કિયાડ જીવે વ્યવહારના આગ્રહી થઈ નિશ્ચ નિરપેક્ષ હોય છે, તેથી મોક્ષમાર્ગના અધિકારી છે, અને શુષ્કજ્ઞાની જ નિશ્ચયના આગ્રહી હે ઈ વ્યવહારનરપેક્ષ વરે છે, તેથી તેઓ પણ મોક્ષમાર્ગના અધિકારી જ છે.
એક કહે સાધીએ વિવિધ કિરિયા કરી, ફળ અનેકાંત લોચન ન દેખે ફળ અનેકાંત કિરિયા કરી બાપડા રડવડે ચાર ગતિમાહે લેખે... ધર તરવારની સહલી, દેડકી ચૌદમા જિનતણ ચરણ સેવા. ”
-શ્રી આનંદઘનજી “ કઈ ક્રિયાજડ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કોઈ મને મારગ મેક્ષ, કરુણા ઉપજે જોઈ બાહા ક્રિયામાં રાચતા, અંતભેદ ન કાંઈ જ્ઞાનમાર્ગ નિષેધના, તેહ કિયા જડ અ ડિ. બંધ મક્ષ છે કલ્પના, ભાખે વાણી માંહિ; વત્ત મહાશમાં, શુષ્કજ્ઞાની તે આંહિ. અથવા નિશ્ચયનય કહે, માત્ર શબ્દની મંથ; લેપે સદ્વ્યવહારને, સાધન રહિત થાય. જ્ઞાનદશા પાપે નહિં, સાધન દશા ન કાંઈ પામે તેને સંગ જે, તે બૂડે ભવમાંહિ. એ પણ જીવ મતાથમાં, નિજ માનાદિ કાજ; પામે નહિં પરમાર્થને, અઅધિકારીમાં જ.” શ્રી આત્મસિદ્ધિ
માટે યુક્ત પક્ષ તે એ છે કે નિશ્ચય અને વ્યવહારની ગાઢ મિત્રી કરી આત્માથી મુમુક્ષુએ, નિશ્ચય એટલે શુદ્ધ આત્મતત્વ–પરમાર્થરૂપ સાધ્ય લક્ષ્યને સિદ્ધ કરવા માટે,
- આત્મવસ્તુનું શુદ્ધ સ્વરૂપે પ્રગટ કરવા માટે જે જે વ્યવહારસાધના વ્યવહારનું સ્વરૂપ ઉપકારી થાય તેનું અવશ્ય સેવન કરવું જોઈએ. બીજા શબ્દોમાં અને તેની ઠેઠ સુધી કહીએ તે જ્યાં સુધી આત્મવસ્તુ સાથે જે અન્યસંગ છે– ઉપયોગિતા કમરૂપ વસ્તુનો સંબંધ છે, તે સર્વથા દૂર ન થાય ત્યાં લગી
સંસાર છે ને ત્યાં લગી વ્યવહાર છે, એટલે શુદ્ધ આત્મસ્વભાવની જ્યાં આત્યંતિક સ્થિરતા છે એવું કેવળજ્ઞાન જ્યાં લગી ન થાય ત્યાંલગી વ્યવહારની આવશ્યકતા છે, અને એટલા માટે જ શાસ્ત્રમાં બારમા ગુણસ્થાનકના અંતપર્યત શ્રુતજ્ઞાનનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org