________________
લલિત વિસ્તરા : અર્થ સૂત્ર-કાયોત્સગપ્રતિજ્ઞા આગાર લલિતવિસ્તરાકાર આચાર્યજી આ ઉક્ત આગાનું પંચ અતિચારજાતિઓમાં સુંદર બુદ્ધિગમ્ય વગીકરણ કરે છે....
३२तत्रानेन सहजास्तथा अल्पेतरनिमित्ता आगन्तवो नियतभाविनश्वाल्पाः बाह्यनिबन्धना बाह्याश्वातिचारजातय इत्युक्तं भवति।
उच्छ्वासनिःश्वासग्रहणात्सहजाः, सचित्त देहप्रतिबद्धत्वात् । कासितक्षुतजृम्भित. ग्रहणात्त्वल्पनिमित्ता आगन्तवः, स्वल्पपवनक्षोभादेस्तद्भावात्। उद्गारवातनिसर्गभ्रमिपित्तमूर्छाग्रहणात्पुनर्बहुनिमित्ता आगन्तव एव, महाजीर्णादेस्तदुपपत्तेः । सूक्ष्माङ्गखेलहष्टिसञ्चारग्रहणाञ्च नियमभाविनोऽल्पा:, पुरुषमात्र सम्भवात् । एवमाद्युपलक्षितग्रहणाच्च बाह्यनिबन्धना बाह्यास्तद्वारेण प्रसूतेरिति ।२६१
અર્થ:–તેમાં–આ ઉપરથી સહજ, તથા અલ્પનિમિત્ત આગન્તુક, ઇતર નિમિત્ત આગતુક, નિયમભાવી અલ્પ, અને બાહ્યનિબન્ધન બાહ્ય એવી અતિચારજાતિઓ એમ કહેવાનું થયું.
(૧) ઉદ્ઘાસ-નિ:શ્વાસના ગ્રહણથી સહજ (અતિચારે),-સચિત્ત દેહ સાથે પ્રતિબદ્ધપણાને લીધે.
(૨) કાસિત-સુત-ભિતના (ખાંસી-છીક-બગાસાંના) પ્રહણથી અલ્પનિમિત્ત આગન્તુક -સ્વ૫ પવનભાદિ થકી તેના ભાવને લીધે.
(૩) ઉદ્દગાર, વાતનિસર્ગ, ભૂમિ, પિત્તમૂછના ગ્રહણથી પુનઃ બહુનિમિત્ત આગન્તુક જ, –મહાઅદિ થકી તેની ઉપપત્તિને લીધે
(૮) સૂક્ષ્મ એવા અંગ-એલ-ષ્ટિ સંચારના પ્રહણથી નિયમભાવી અ–પુરુષ માત્રમાં સંભવને લીધે.
અને એ આદિ ઉપલક્ષિતના ગ્રહણથી બાહનિબન્ધનવાળા બાહ્ય (અતિચારે, તે દ્વારા પ્રતિને લીધે કી
વિવેચન
“જગત જતુ કારજ રુચિ રે લાલ, સાધે ઉદયે ભાણ રે, ચિદાનંદ સુવિલાસતા રે લાલ, વાધે જિનવર ઝાણ રે....
પદ્રપ્રભ જિન ગુણનિધિ રે લાલ.”—શ્રી દેવચંદ્રજી. આ ઉક્ત આગારોનું લલિતવિસ્તરાકાર આચાર્યજીએ પંચ અતિચારજાતિના વિભાગમાં સુંદર બુદ્ધિગમ્ય વગીકરણ કર્યું છેઃ (૧) સહજ–ઉવાસ, નિઃશ્વાસ એ “સચિત્ત
(જીવતા) દેહ સાથે પ્રતિબદ્ધપણાને લીધે ” હવા સહજ-સ્વાભાઆગારેનું વિક અતિચાર છે. (૨) અપનિમિત્ત આગન્તુક–ખાંસી, છીંક, પંચ અતિચારજાતિમાં બગાસાં એ વાયુભ આદિ સ્વલ્પ નિમિત્તે આગન્તુક આવી વગીકરણ પડતા અતિચારે છે. (૩) બહુનિમિત્ત આગન્તુક–ઓડકાર,
વાટ, ચકરી, પિત્તમૂછ એ મહા અજીણુદિ બહનિમિતે આવી પડતા આગન્તુક અતિચાર છે. (૪) નિયમભાવી અલ્પ–સૂક્ષ્મ અંગસંચાર, સુકમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org