________________
દૃષ્ટિઅંધ પ્રતિ ભગવતો પણ અપ્રદીપ : સમ્યગૂ ગાદષ્ટિની જરૂર ૨૦૧
તેથી આ ઉપરથી પ્રતીત થાય છે કે “યંમૂર્ત સ્ત્ર તિ મજાન્તોf pur વ, તાજા” એવંભૂત લેક પ્રતિ ભગવંતો પણ અપ્રદીપ જ છે--તેના કાર્યના
અકરણને લીધે.” આમ ઉપરમાં વિવરી દેખાડયું તેમ જેઓને એવા અજ્ઞાનાધ લેક ભૂતકાળને વિષે ભગવંતના સાક્ષાત્ વચનથી પણ તત્વજ્ઞાનરૂપ બંધ પ્રતિ ભગવતે પણ ઉપ નથી, અને વર્તમાન કાળને વિષે પણ તે જ ભગવંતેના અપ્રદીપે જ પરોક્ષ વચનથી જેને બેધ ઉપજતે દેખાતું નથી, અને એટલે જ
તત્વને નામે મેટા મીંડાવાળી જેની પ્રવૃત્તિ પ્રગટ દેખાય છે, એવા અજ્ઞાનઅંધ લોક પ્રતિ આ લેકપ્રદીપ ભગવંત પ્રદીપ જ નથી, કારણ કે તેઓના સંબંધમાં જ્ઞાનપ્રકાશથી તબેધરૂપ જે કાર્ય તે તેઓ કરતા નથી કારણ કે જીસૂત્રાદિ નિશ્ચયનય મતથી જે જ્યાં ઉપયુક્ત થતું નથી, તે તેની અપેક્ષાએ ન કિંચિત્ જ છે. આ અંગે જે મંગલને ઉદ્દેશીને ભાગ્યકારે–શ્રી જિનભદ્રજી ગણું ક્ષમાશ્રમણુજીએ કહ્યું છે તે લાગુ પડે છે– “જુસૂત્રને મતે સ્વયં અને સાંપ્રત (વર્તમાનમાં) જે મંગલ છે તે જ એક મંગલ છે, અતીત અનુત્પન્ન કે પારકું મંગલ ઈષ્ટ નથી. કારણ કે અતીત અનુત્પન્ન વા પારકું છે તે પ્રજનઅભાવથી ઈષ્ટ નથી. દૃષ્ટાંત–ખરઝંગ અથવા પરધન જેમ વિફલ છે તેમ.” તેથી ભગવંતે પણ તત્વજ્ઞાનપ્રકાશને પામેલા ઉક્ત સંક્સિવિશેષ શિવાય અન્યત્ર ઉપયુક્ત નહિં થતા હોઈ તે અજ્ઞાનઅંધ અસંશી લોકો માટે તો અપ્રદીપ જ છે.
પણ આમાં કાંઈ તે ભુવનપ્રદીપ ભગવંતોને દેષ નથી, પણ તે તે અજ્ઞાન અંધજનના દષ્ટિઅંધપણને જ દોષ છે, કે જેથી ત્રિભુવનને પ્રકાશિત કરતો ભગવંતને
જ્ઞાનપ્રકાશ ઝીલવાને તેઓ સમર્થ થતા નથી. કારણ કે અંધ-પ્રદીપ અજ્ઞ લોકના દૃષ્ટાંત પ્રમાણે પદાર્થદર્શનમાં જેટલી પ્રકાશની તેટલી દષ્ટિની દષ્ટિઅંધણાને જ દોષ આવશ્યકતા છે, તેમ દિવ્ય જિનમાર્ગદર્શનમાં જેટલી જિનવચન
પ્રકાશની તેટલી તે પ્રકાશને ઝીલનારી દિવ્ય ચગદષ્ટિ-સમ્યગદષ્ટિની આવશ્યકતા છે. એટલે પ્રબળ પ્રકાશશક્તિવાળે પ્રદીપ હોય, પણ તે પ્રકાશને ઝીલનારી દૃષ્ટિ જ આંધળાને ન હોય, તેમાં પ્રદીપને શે દોષ? દેષ તો કેવળ આંધ ળાની દૃષ્ટિશૂન્યતાને જ, તેમ આ અનંત જ્ઞાનપ્રકાશશક્તિસંપન્ન ભગવંત લેકપ્રકાશક લોકપ્રદીપ છે, પણ તેમના દિવ્ય પ્રકાશને ઝીલવાની સમ્યગદષ્ટિ–યોગદષ્ટિ જ ન હોય, તો તેમાં લેકપ્રદીપ ભગવંતને શે દેષ? દેષ તો કેવળ દષ્ટિઅંધ જનેની દૃષ્ટિન્યતાને જ.
કારણ કે દષ્ટિ વિના દર્શન હેય નહિં ને દૃષ્ટિશૂન્ય આંધળે માર્ગ દેખે નહિં, તેમ આંતરદષ્ટિ વિના આત્યંતર દર્શન હેય નહિ ને આંતર્દષ્ટિશૂન્ય અજ્ઞાનઅંધ અધ્યાત્મમાર્ગ દેખે નહિં, એટલે અધ્યાત્મપ્રધાન દિવ્ય જિનમાર્ગનું દર્શન સમ્યગદષ્ટિથી–દિવ્ય
ગદષ્ટિથી જ થાય. “જિણે નયણે કરી મારગ જોઈએ રે, નયન સમ્યગદર્શન માટે તે દિવ્ય વિચાર આ પરમાર્થદષ્ટિ વિના તે બધું ય અંધારૂં છે. સમ્યગ ગદષ્ટિની “આંખ વિનાનું અંધારું રે' એ લેકેતિ અહીં પરમાર્થમામાં જરૂર સાવ સાચી જણાય છે. આ કેવળ શુદ્ધ આત્મપરિણતિરૂપ આધ્યા
ત્મિક અંતરંગ જિનમાર્ગનું દર્શન ગાડરી આ પ્રવાહ જેવી બહિરંગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org