________________
લલિત વિસ્તરા : (૧૩) ‘ હોવાથી પેT: ' પદ્મ વ્યાખ્યાન
એઘદૃષ્ટિ-લેકદૃષ્ટિથી ન જ થઈ શકે. એટલા માટે જીવાની એ ગતાનુગતિક ગાડરી પ્રવાહ જેવી લૌકિક આઘદૃષ્ટિ દૂર કરાવી, દ્વિવ્ય જિનમાર્ગના યથાર્થ દશનાથે આધ્યાત્મિક ચાગષ્ટિ અર્પવા માટે જ આ દૃષ્ટા મહર્ષિ હરિભદ્રાચાય જીએ - ચાગદષ્ટિ સમુચ્ચય ” જેવા યુગપ્રવર્ત્તક (Epoch-making) ગ્રંથનું નિર્માણુ કરેલું દશ્ય થાય છે. કારણ કે તેવી ચેાગઢષ્ટિના અભાવે અલૌકિક આધ્યાત્મિક જિનમાતે પણ ગતાનુગતિક ટાકા લૌકિક દૃષ્ટિએ-એષ્ટિએ દ્વેષે છે! મહાત્મા આનંદઘનજી પેાકાર કરી ગયા છે કે ‘ચરમ નયણુ કરી મારગ જોવતા રે, ભૂલ્યો સયલ સ’સાર;' તેમ જ-‘ પુરુષ-પરંપર અનુભવ જોવતાં રે, અધેાબંધ પલાય.’ તેમ અત્રે શાસ્ત્રકોં મહર્ષિ હરિભદ્રાચાય જીએ પણ વમાન જિનમાર્ગાનુયાયી હાવાના દાવા કરનારાઓનુ ‘લાકદૃષ્ટિ પ્રાધાન્ય અનુસારિપશુ’ દેખી માર્મિક રીતે અંતરંગ ખેદ વ્યક્ત કર્યાં છે કે—અરે! આ લેાકેાત્તર જિન માર્ગોને પણ આ અધ સમા ગતાનુગતિક લોકેા લૌકિક દૃષ્ટિએ દેખતા રહી તન્ત્રશૂન્ય પ્રવૃત્તિ કરી રહ્યા છે! એટલે જ આ લેાકપ્રદીપ ભગવંતા પણ વચનિકરણથી એમને પ્રખેાધ નહિ ઉપજાવતા હેાવાથી એમના માટે તે અપ્રદ્વીપ થઈ પડયા છે !
૨૦૨
“ ચરમ નયન કરી મારગ જેવતા રે, ભૂલ્યા સયલ સંસાર; જિજ્ઞે નયણે કરી મારગ જોઈએ રે, નયન તે ક્રિષ્ય વિચાર.
....પથડા નિહાળું રે બીજા જિન તણેા રે.” શ્રી આનંદઘનજી “ આદર્યું આચરણુ લેાકઉપચારથી, શાઅભ્યાસ પણ કાંઈ કીધેા; શુદ્ધ શ્રદ્ધાન વળી તત્ત્વમવલ. વિનુ, તેઢુવા કાર્યં તણે કાન સીધો.” શ્રી દેવચંદ્રજી.
१. चवमपि भगवतां भगवत्त्वायोगः, वस्तुस्वभावविषयत्वादस्य तदन्यथाकरणे तत्तत्त्वायोगात् ।
स्वो भावः स्वभावः आत्मीया सत्ता, स चान्यथा चेति व्याहतमेतत् । ९६
૧૧અ :—અને એમ પણ ભગવંતાના ભગવત્પણાના અયોગ નહિ થાય,—આના વસ્તુસ્વભાવવિષયપણાને લીધે તેના અન્યથાકરણમાં તત્તત્ત્વના ( તેના વસ્તુસ્વભાવપણાના ) અયાગ છે માટે.
ો માવ: સ્વમાવ: ગ્રામીયા સત્તા સ્વ ભાવ તે સ્વભાવ-આત્મીય સત્તા, અને ૯૬ તે (સ્વભાવ) અને અન્યથા, એમ આ વ્યાહત છે.
બ્રિજ્ઞા-તવન્યથા ને તત્તવાયોગાવિત્તિ તસ્ય—તેના, જીવાદિ વસ્તુસ્વભાવના, અન્યથા નૈ—અન્યથાકરણમાં, ભગવા દ્વારા અસ્વભાવકરણુમાં, તત્તવાનૈનાત—તેના અયેાગને લીધે. તસ્ય—તેના, વસ્તુસ્વભાવના સ્વભાવવઅયેાગને લીધે,
તત્ત્વના
X
“ સ્રોત: સ્કાર્ટે એલોપનઃ”શ્રી હરિભદ્રસૂરિષ્કૃત યાગબિન્દુ
એમ પણ ભગવાનું ભગવતપણું ઘટતું નથી એમ નથી, ધરે જ છે, એમ વસ્તુસ્વભાવ અન્યથા ન થાય એ યુક્તિથી પ્રતિપાદન કરે છે—
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org