SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાનું ભગવતપણું ઘટે જ છે : વસ્તુસ્વભાવ અન્યથા ન થાય વિવેચન ** વસ્તુ સ્વભાવ સ્વાતિ તેહના, મૂલ અભાવ ન થાય; પરવિભાવ અનુગત ચેતનથી, કર્મે તે અવરાય ૐ....શ્રી સીમ’ધર. ”-શ્રી દેવચ’દ્રજી અત્રે કેાઈ કહેશે કે એમ આ વિશિષ્ટ સજ્ઞિ લેાકને જ જો ભગવંતા પ્રદીપ છે, તા પછી તેનું અશ્ચિન્ત્યશક્તિસંપન્ન ભગવત્પણું કેમ ઘટશે ? તે માટે અત્રે કહ્યું— ૮ અને એમ પણ ભગવતાના ભગવત્પણાના અચેત્ર નહિં થાય. * એવા પ્રકારે પણ સજ્ઞિવિશેષ પરત્વે જ પ્રદીપપણું હાવાથી કાંઈ ભગવાનું ભગવતપણું નહિ ઘટે એમ નથી. કારણુ કે— માના વસ્તુસ્વભાવ વિષયપણાને લીધે તેના અન્યથાકરણમાં તત્તત્ત્વને અાગ છે માટે.' અર્થાત્ આ ભગવતના પ્રદીપ૫ણારૂપ સ્તવના વિષય વસ્તુસ્વભાવ છે, એટલે જીવાનુ જે તથાભવ્યત્વ—તેવા તેવા પ્રકારના ચાગ્યાયેાગ્યપણારૂપ વસ્તુસ્વભાવ છે, તેના અન્યથાકરણમાં—જાદો જ પ્રકાર કરવામાં તે। તત્તત્ત્વના અગ્રેગ થાય, તે વસ્તુ સ્વભાવપણું જ ઘટે નહિં, અને વસ્તુસ્વભાવમાં તે કયારે ય પણ કેાઈથી પણ કઈ પણુ ફેરફાર કરી શકાય નહિં, કારણ કે ો માવઃ સ્વમાવ: સામીયા સત્તા ।' સ્વ ભાવ તે સ્વભાવ, આત્મીય સત્તા; અને તે ને અન્યથા એમ આ બ્યાહુત છે.' અર્થાત્ સ્વ-પેાતાને ભાવ તે સ્વભાવ, આત્મીય વસ્તુની પાતાની સ્વરૂપસત્તા, અને આવે। જે સ્વભાવ તેને ‘તે’ કહેવા અને વળી અન્યથા ’—અન્ય પ્રકારને કહેવા તે સ્વયં ખડિત થાય છે. કારણુ કે જો તે છે તે તે ‘ અન્યથા ' કેમ હાય ? ને અન્યથા ' હાય । તે’ કેમ ( હાય ? એમ વદતાવ્યાઘાત થાય છે. વસ્તુસ્વભાવ અન્યથા ન થાય ઉક્તના સમર્થનમાં વિશેષ યુક્તિ દર્શાવી નિગમન કરે છે—— १६ किं च - एवमचेतनानामपि चेतनाऽकरणे समानमेतदित्येवमेव भगवत्त्वायोगः इतरेतरकरणेऽपि स्वात्मन्यपि तदन्यविधानात् । यत् किश्चिदेतदिति यथोदितलोकापेक्षयैव ९७ लोकप्रदीपाः । ૨૦૩ ॥ કૃતિ હોદ્દીપ: ॥ ૨૨ ॥ પન્ના—f = ત્યાદિ. દિ ચ—એ અભ્યુચ્ચય અથમાં છે. ૐ—એમ, અવિષયમાં અસામય્યથી, અભગવત્ત્વનું પ્રસજન સતે, અદ્વૈતનાનાવિ—મચેતનાના પણુ, ધર્માસ્તિકાયાદિના,~~ તેા પછી પૂર્વોક્ત વિપરીત લાકની અપ્રદીપ ખાબતમાં તે પૂછ્યું જ શું? એમ · અપિ’-પણુ શબ્દતા અથ છે; ચૈતના રત્ને-ચેતનઅકરણમાં, ચૈતન્યવંતના અવિધાનમાં, સમાનૢ—સમાન, તુલ્ય, પૂર્વ પ્રસજન સાથે, તવું—આ, અભગવત્ત્વ પ્રસર્જન, વૃતિ –આ હેતુ થી, વમેવ—એમ જ અપ્રદીપત્વ પ્રકારે જ, મળવવાચોદઃ—ઉક્તરૂપ ભગવત્ત્વ અયેાગ છે. અભ્યુપગમ કરીને પણ ( અશ્રુપગમને પણ ?) દૂષણ દેતાં કહ્યું — - તત્ત્વતારોઽપિ ઇતરેતરકરણમાં પશુ; તરસ્ય—તરના, જીવાદિનાં, સરવાળેપ— અજીવાદિકરણમાં પશુ. ‘ અપિ’—અશ્રુપગમ અર્થ'માં છે. સ્વાત્મવિ—સ્વામામાં પણ, સ્વમાં પણ તત્ત્વય—તદન્યના, વ્યતિરિક્તના, મહામિથ્યાદષ્ટિ આદિતા, વિષાનાત્—વિધાનથકી, કરણથકી, ન આ (એમ) નથી, એથી કરીને હ્રિશ્ચિયેતત—મા—અભગવત્ત્વ પ્રસજન યકિ ંચિત્ છે. ॥ કૃતિ ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy