________________
૨૦૪
લલિત વિસ્તરો: (૧૩) “ોવાઇગ્નિ : ૫૮ વ્યાખ્યાન
અર્થ:–તેમ જ—એમ અચેતનાના પણ ચેતન-અકરણમાં આ સમાન છે, એટલે એમ જ ભગવતપણને અગ (થશે),–ઇતરેતકરણમાં પણ સ્વાત્મમાં પણ તદ વિધાન (તેનાથી અન્યનું વિધાન) થશે માટે. આ યત્કિંચિત છે. એટલે યાદિત લેકની અપેક્ષાએ જ લોકપ્રદીપ.૯૭
ઈતિ લેકપ્રદીપે ૧૩ છે
વિવેચન “ગુણવંત અનંત મહંત સ્ત, ભવતારણે ભગવંત રે.'–શ્રી દેવચંદ્રજી
અત્રે વળી બીજી યુક્તિ દર્શાવે છે– એમ અચેતના પણ ચેતનકરણમાં આ સમાન છે, એટલે એમ જ ભગવપણાને અગ છે.” અર્થાત એમ અવિષયમાં અસામર્થ્યથી અભગવંતપણાને પ્રસંગ જે કહેશે, તે ધર્માસ્તિકાયાદિ અચેતના પણ ચેતન નહિ કરવામાં પણ આ અભગવંતપણાને પ્રસંગ સમાન જ-સરખે જ પ્રાપ્ત થશે. શાને લીધે? તે કે “ઈતરેતરકરણમાં પણ સ્વાત્મમાં પણ તદન્ય વિધાનને લીધે.” અર્થાત ઈતતરકરણમાં એટલે એકનું બીજું કરવામાં, જીવને અજીવ ને અજીવને જીવ કરવામાં, લેકને અલેક ને અલેકને લેક કરવામાં પણ, એટલે કે ભગવાન લેકને અલેકને અચેતનને ચેતન કરી શકે એમ જે માનવામાં આવે, તે સ્વ આત્મામાં–તેના પિતાના આત્મામાં પણ તદન્યના–પિતાનાથી વ્યાતિરિક્ત (જૂદા) એવા મહામિથ્યાષ્ટિ આદિનું વિધાન કરવાને પ્રસંગ આવી પડશે! એટલે સ્વભાવ ફેરવવાનું માનવાથી ભગવતપણાને પણ અગ થશે, જે સર્વથા અનિષ્ટ છે. એથી કરીને “આ યત્કિંચિત્ છે”—આ અભગવંતપણને પ્રસંગ પ્રાપ્ત થવાની વાતમાં કાંઈ માલ નથી, કારણ કે વસ્તુસ્વભાવ કદી ફરતે નથી ને કઈ ફેરવતું નથી, એટલે યાદિત લેકની અપેક્ષાએ જ લેકપ્રદીપ,”જે કહ્યો તેવા વિશિષ્ટ સંસિલેકની અપેક્ષાએ જ આ ભગવંતે લેકપ્રતીપ છે, એમ સિદ્ધ થયું.
| $તિ ચોવીપ / રૂ I
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org