________________
૧૪. લોકપ્રદ્યોતકર હોવબોતિરખ્ય પદ વ્યાખ્યાન
અત્રે લેક એટલે ઉત્કૃષ્ટ મતિ ભવ્યસત્ત્વક–ગણધરવર્ગ એમ આચાર્યજી વ્યાખ્યા કરે છે–
તથા
- રોજમતનગ્ન: इह यद्यपि लोकशब्देन प्रक्रमाद्भव्यलोक उच्यते, 'भव्यानामालोको वचनांशुभ्योऽपि दर्शनं यस्मात् । एतेषां भवति तथा तदभावे व्यर्थ आलोकः॥२॥' इति वचनात्, तथाप्यत्र लोकध्वनिनोत्कृष्टमतिः भव्यसत्त्वलोक एव गृह्यते, तत्रैव तत्त्वतः प्रद्योतकरणशीलत्वोपपत्तेः ॥१८
ઉજ્ઞા-અરમા–પ્રક્રમથી, આલોક શબ્દથી વાચ પ્રદ્યોતના. ઉપન્યાસની અન્યથાઅનુપપત્તિને લીધે. મળ્યાનાં – ઈત્યાદિ. મળાનાં-ભવ્યોને, નહિં કે અભને પણ, આરોલ–આલોક, પ્રકાશ, સદાનહેતુ શ્રતાવરણક્ષપશમ. આ જ અન્વય-વ્યતિરેકથી ભાવતાં કહ્યું – થવનાંખ્યfgવચનાંશથકી પણ, પ્રકાશના પ્રધાનહેતુઓ થકી, તે પછી તેનાથી અન્ય હેતુઓ થકી તે પૂછવું જ શું ? એમ “અપિ” પણ શબ્દનો અર્થ છે. ર -દર્શન, પ્રકાશ્યનું અવલોકન, રમત-જે કારણથી, એ હેતુ અર્થમાં. પતેષાં—એને, ભવ્યોને, મવતિહાય છે, વર્તે છે, તથા જેમ દશ્ય વસ્તુ સ્થિત છે તથા પ્રકારે. વારુ, આમ નિયમ કેમ? ભવ્યોને પણ વચનાંશુઓ થકી આલોકમાત્રના અભાવને લીધે. તે માટે કહ્યું–તમ–તેના અભાવે, તથાદનના અભાવે, ઇચર્થ–વ્યર્થ, અકિંચિકર છે તેઓને આલાક; તે આલેક જ નથી હોતા,-સ્વકાર્યોકારિનું જ વસ્તુત્વ છે માટે; ત વચનત–એવા વચનથી, એવંભૂત મૃતપ્રામાણ્ય થકી.
તથા–એમ પણ, સત્ર-સૂત્રમાં, ઘનિના–લેક શબ્દથી, કરમતિ–ઉત્કૃષ્ટ મતિવાળો, રિકી આદિ વિશિષ્ટ બુદ્ધિમાન એ ગણધરપદપ્રાગ્ય એમ અર્થ છે. અશ્વત્તરવરીest –ભવ્ય સીલેક જ, નહિં કે પુનઃ અન્ય. કારણ કે જે પ્રથમ સમવસરણમાં જ ભગવથી ઉપન્યસ્ત માતૃકાપદત્રયના શ્રવણુથકી પ્રદ્યોત પ્રવૃત્તિ સંત, સમસ્ત અભિલાષ્યરૂપ પ્રદ્યોત્ય એવા જીવાદિ સપ્ત તત્વ દેખનારે અને સકલ ભૂતગ્રંથ રચનારે એવો શીધ્ર થઈ જાય છે, તે અહીં પ્રહાય છે. આ એમ કયા કારણથી છે? તે માટે કહ્યું
તં–ત્યાં જ, ઉત્કૃષ્ટમતિવાળા જ ભવ્ય લેકમાં તરતા–તત્વથી, નિશ્ચય વૃતિથી, પ્રતિક્ષા –શત્રુત્વોપ –પ્રદ્યોતકરણશીલત્વની ઉપપત્તિને લીધે.૩qને વા૨, વિકમે વા૨ પુરૂ પારૂ, –ઉત્પન્ન, નિગમ, વા ધ્રુવ–એમ પદત્રયના ઉપન્યાસ વડે, પ્રદ્યોતી –પ્રકૃષ્ટ પ્રકાશરૂપ પ્રદ્યોતના, તરછટતથા–તતશીલતાથી, વિધાનઘટનથી, ભગવતેની પ્રદ્યોતક શક્તિને તે જ ભવ્યલેટમાં કાન્યથી (સંપૂર્ણ પણે) ઉપગ છે એટલા માટે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org