________________
કુર લલિત વિસ્તરો ? ઉ૩) “નમો નિરૈન: નિરમા પદે વ્યાખ્યાન
એમ અન્ય પ્રકારે પણ બહુવચનનું સફલપણું દર્શાવી, જિનોને જિતભને નમસ્કાર કરે છે–
र एषमात्मनि गुरुषु च बहुवचनमित्यपि सफलं वेदितव्यं, तत्तुल्यापरगुणसमावेशेन तत्तुल्यानां परमार्थेन तत्त्वात, कुशलप्रवृत्तेश्च सूक्ष्माभोगपूर्वकत्वात् । अतिनिपुणबुद्धिगम्यमेतदिति पर्याप्तं प्रसङ्गेन ।२११
___ नमो जिनेभ्यो जितभयेभ्य इति ॥ ३३॥ અર્થ-એમ આત્મામાં અને ગુરુઓમાં બહુવચન એ પણ સફલ જાણવું,–તતતુલ્ય અપર ગુણના સમાવેશથી તતતાનું પરમાર્થથી તત્ત્વ છે માટે, અને કુશલ પ્રવૃત્તિનું સૂક્ષ્મ આભેગપૂર્વકપણું છે માટે. આ અતિનિપુણબુદ્ધિગમ્ય છે. પ્રસંગથી બસ થયું! ૧૧
| | નમ: જિનેને જિતભાને I ૩૩
વિવેચન ચંદ્રબાહુ જિન સેવના, ભવનાશિની એહ, પર પરિણતિના પાસને, નિષ્કાશન રેહ.”–શ્રી દેવચંદ્રજી
હવે ઉપસંહાર કરતાં કહે છે-“એમ આત્મામાં અને ગુરુએમાં બહુવચન એ પણ સફલ જાણવું.” અર્થાત્ આત્મા–પિતા સંબંધી ઉલ્લેખ કરે હોય ત્યારે બહુવચન પ્રયોગ
થાય છે, જેમકે–અમે આ ગ્રંથમાં આમ કહ્યું છે, તેમજ ગુરુજનેના બહુવચન
સંબંધમાં પણ માનાથે બહુવચન પ્રત્યે જાય છે, એટલે એ અપેક્ષાએ પ્રગનું
પણ અત્રે આ પરમ ગુરુઓના સંબંધમાં આ બહુવચન સફલ પ્રયોજન પ્રજનભૂત જાણવું. શાને લીધે ? તરતુન્યાગુજરમાન તજી.
ચાનાં ઘરમાર્થા તરવતા તતતુલ્ય અપરગુણના સમાવેશથી તતુલ્યનું પરમાર્થથી તત્વ છે માટે, અને “સુરાવૃચ રૂમમાયાવાત ” કુશલ પ્રવૃત્તિનું સૂક્ષમ આલેગપૂર્વકપણું છે માટે. અર્થાત્ તત્ તુલ્ય–તેની તુલ્ય બીજા ગુણેના સમાવેશથી તતતુલ્યનું–તેની તુલ્યોનું પરમાર્થથી “તત્વ”-તપણું–તે–પણું છે તત તુલ્ય ગુણથી તત તુલ્ય તે છે, અને કુશલની બુદ્ધિમંત પ્રાજ્ઞજનેની જે-“gifમ પૂમિ સજે તે
મા શાંતિ' એક પૂજિત સતે તે સર્વ પૂજિત હોય છે, ઈત્યાદિ ભાવવાળી-પ્રવૃત્તિ છે, તેનું સૂમ આભેગપૂર્વકપણું–સૂક્રમ સર્વાગ વિચારપૂર્વકપણું હોય છે. “આ અતિનિપુણખાદ્ધગમ્ય છે, ૬ ગતિનિgવુરિસ્થતિર્ ” અતિકુશલ મતિવાળાને સમજાય એવું છે. એટલે પ્રસંગથી સર્યું! આમ-નમો જિને ઉન્નતમા ' જિનેને જિતભાને નમસ્કાર હે!--એ સૂત્રનું વ્યાખ્યાન પૂર્ણ થયું.
ifસા–સુરાવૃ–કુરાઢાનાં–કુશાની, બુદ્ધિમતાની, પ્રકૃ:–મતિના, “ifમ મિ' ઇત્યાદિક પ્રવૃત્તિના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org