________________
પ્રધાનગુણઅપક્ષિયથી પ્રધાનલપ્રાપ્તિરૂપ અભયસ પ
66
તિષે કારણ નિશ્ચય કર્યાં રે, મુજ નિપરિણતિ ભાગ ૨ દયાળરાય ! તુજ સેવાથી નીપજે રે, ભાજે ભવભય સાગર....દયાળરાય! શ્રી યુગમધર. ”
—શ્રી દેવચ’દ્રજી
॥ નમો નિનમ્યો નિતમયૈમ્યઃ ॥ ૩૩ ||
卐
એમ ઉક્ત પ્રકારે પ્રધાન ગુણુના અપરિક્ષયથી પ્રધાનલપ્રાપ્તિરૂપ અભયસ પદ્ કહી, આ અધિકારને ઉપસ’હાર કરે છે—
૩૯૯
३० सर्वज्ञवदर्शिनामेव शिवाचलादिस्थान संप्राप्तेजितभयत्वाभिधानेन प्रधानगुणापरिक्षयप्रधानफलाप्त्यभयसम्पदुक्तेति ॥९॥
૨૪૨
3અર્થ :—સ જ્ઞ-સČશિ આના જ શિવ-અચલાદિ સ્થાન સંપ્રાપ્તિ થકી જિતભયત્વ અભિધાનથી પ્રધાનગુણના અપક્ષિય વડે પ્રધાનલપ્રાપ્તિરૂપ અભયસ પદ્ કહેવામાં આવી. ॥ ટુ રીર
Jain Education International
વિવેચન
44
જસુ ભગતે નિરભય પદ લહીએ, તેહની સેવામાં થિર રહીએ.”—શ્રી દેવચદ્રજી આમ ઉક્ત પ્રકારે જે સજ્ઞ-સદશિ એ છે, તેનું જ શિવ-અચલાદિ વિશેષણસંપન્ન સિદ્ધિગતિસ્થાનની સ’પ્રાપ્તિ થકી જિતભયપણુ કહેવાય છે. અર્થાત્ જે સજ્ઞસવદશી' હાય છે, તેએ જ શિવ-અચલાદિ ગુણસ ́પન્ન તે સિદ્ધિગતિ નામનુ પરમ નિય સ્થાન પામે છે; અને એમ પરમ નિર્ભય પત્તુની પ્રાપ્તિ એ જ એનુ જિતભયપણુ છે. અને આમ સČસદશિ પણારૂપ પ્રધાન ગુણના અપક્ષિય વડે કરીને પરમ અભય એવા મોક્ષરૂપ પ્રધાન લની પ્રાપ્તિરૂપ અભયસ પદ્મ કહેવામાં આવી,
॥ इति प्रधानगुणापरिक्षयप्रधानफलाप्तिरूप अभयसम्पद् ॥ ९ ॥
For Private & Personal Use Only
www.jainelibrary.org