________________
પરબ્રહ્મના અંશે ક્ષેત્રવિદો અગ્નિકુલિંગ સમાં વા સમુદલવષમ
૩૮૧ આ બ્રહ્મનિરાસ–અતિખંડન પરથી જે આ નીચે પ્રમાણે બીજાઓએ કહેલું છે, તે પણ આપોઆપ ખંડિત થઈ જાય છે. અત્રે ટાંકેલી આર્યા પ્રમાણે-“પરમબ્રહ્મના–
તિભાવને લીધે” અદ્વૈતવાદી દલીલ કરે છે કે-(૧) આ શાસ્ત્રપરમબ્રહ્મના લેકપ્રસિદ્ધ ક્ષેત્રવિદે-જે પુરુષારૂપ પરમ બ્રહ્મના અંશેઅંશે ક્ષેત્રવિદો વિભાગ-અવયવે છે, એ વચનથી-આગમથી વ્યવસ્થિત-પ્રતિષ્ઠિત
છે; અને તે બે પ્રકારના છે-“પરિઢિT ” અગ્નિ કુલિગસમા-તણખા સમા, અને બીજાઓ સમુદ્રલવણની ઉપમાવાળા, “સમુદ્રઢવોપમાત્ત્વજો; અર્થાત્ બ્રામાંથી પૃથર્ વિચટન-જુદા પડવાપણા વડે કરીને સંસારી -ક્ષેત્ર અગ્નિના કુલિંગે સમા છે; તણખા જેમ અગ્નિમાંથી છૂટા પડે છે, તેમ આ ક્ષેત્ર બ્રહ્મમાંથી છૂટા પડ્યા છે. અને બીજાઓ-મુકતાત્માઓ અથવા વિચટન પૂર્વેના સંસારીઓ જે છે તેને સમુદ્રના લવણની ઉપમા ઘટે છે. મીઠું જેમ સમુદ્રમાં અપૃથજ-જૂદું નહિં એમ જ લીનપણે રહ્યું છે, અથવા લય પામી જાય છે, તેમ મુતાત્માઓ અથવા
f –તેન–આ વડે, બ્રહ્મનિરાસ વડે, ચાહેં–જે આ કેઈએ કહ્યું છે, તે તf પ્રતિક્ષિપ્ત એ પણ પ્રતિક્ષિત થયું એમ વેગ (સંબંધ) છે. ઉક્ત જ દર્શાવે છે –
Twત્ર ઇત્યાદિ આર્યો. vમત્રદાનઃ–પુરુષાÈતલક્ષણ પરમ બ્રહ્મના, તે–આ, શાસ્ત્રલેકસિદ્ધ, ક્ષેત્રવિક–જી, રા–વિભાગો, વ્યવસ્થિતઃ–પ્રતિષ્ઠિત છે. ક્યા પ્રમાણુથી? તે માટે કહ્યું–વશ્વનાત–વચનથી, આગમથી. અને તેઓ બે પ્રકારના છે તે માટે કહ્યું-વનિરિકા :
–અગ્નિના લિંગ સમા, પૃથગુ જ વિચટન વડે કરીને, સંસારીએ. સમુદ્રઢvમાન્ય—અને બીજાઓ સમુલવણોપમ છે. જેમ સમુદ્રમાં લવણ અપૃથફ જ લીનતાથી વ્યવસ્થિત છે, એમ મુક્તાત્માઓ અને વિચટન પૂર્વે સંસારીઓ પણ બ્રહ્મમાં
દિ ઈત્યાદિ ત્રણ આર્ય સુગમ જ છે. પરંતુ દત્ત તથા નવ-દુત્ત—એ પ્રત્યધારણમાં છે, તમે પ્રવધારો, તથા નાત-તથાદર્શન થકી જ, પપતનકારણના વિચારણ વિના ઉત્તરઉપાયના માર્ગણના જ દર્શનને લીધે. ગુફાન-શેષના બુદાસથી, વચનવ્યતિરિક્ત પ્રમાણને પરિવારથી, વા સાદિ-અનાદિ વિચટનના વિચારના પરિવારથી.
gધ જ ઇત્યાદિ આર્યો, –એમ, વચન પ્રમાણથી, ર–સમુચ્ચયે, તે–આત્માઓને એકભાવ સતે, વિન્ટોurf–ાળ–બ્રાહ્મણ-ક્ષત્રિય-વૈશ્યલક્ષણ વર્ગો, તેvi—તેઓને, લોre –પ્રતિનિયત સ્વચારના પરિહારથી પરવર્ણના આચારનું કરણું, રિ–આદિ ગ્રહણથી સ્વઆચાર પરઆચાર–પરઆચાર અનુત્તિરૂપ સંસ્કાર, વાર્ત—અયુક્ત, નીત્યા–નીતિથી, ન્યાયથી. તે જ નીતિ કહી–
##f–પરમપુરુષલક્ષણ બ્રહ્મ માં, થમાવત માહ્મણદિ વર્ણવિભાગના અભાવને લીધે. બ્રહ્મમાં વર્ણવિભાગ ભણે મહો, તેના અંરારૂપ આત્માઓમાં હશે, એમ આશંકીને કહ્યું–ક્ષેત્રવિદ્યા તમા –અને ક્ષેત્રવિદોના દૈતભાવને લીધે. ક્ષેત્રવિદો પણ મુક્ત-અમુક્ત ભેદથી દૈવિધ્યને જ આશ્રિત છે, એથી તેઓમાં પણ વર્ણવિભાગ નથી, એથી વર્ણવ્યવસ્થા નહિં તે વર્ણવિલેપાદિ તાત્વિક કેમ હેય? ત્યાદિ-એમ અન્ય વચન પણ ગ્રહાય છે. તf–એ ૫ણુ, અનન્તરોક્ત, પરંપરોક્ત પ્રાનું તે પૂછવું જ શું? એમ “અપિ –પણ શબ્દનો અર્થ છે, પ્રતિષિલં–નિરાકૃત થયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org