________________
ભગવંતની ધર્મદેશનાનો હરિભદ્રજીએ ચૂંથેલો ઉત્તમ નમૂનો
२१८
'ज्ञातव्य आत्मभाषः, प्रवृत्तावपेक्षितव्यानि निमित्तानि, यतितव्यमसम्पन्नयोगेषु, लक्षयितव्या विस्रोतसिका, प्रतिविधेयमनागतमस्याः भयशरणाधुदाहरणेन ।१३६
भवत्येवं सोपक्रमकर्मनाश: निरुपक्रमानुबन्धव्यवच्छित्तिरित्येवं धर्म देशयन्तीति ધર્મરાજ ! ર૧ ૨૭ અર્થ:-તથા–
“ધર્મદેશકેને” તમાં ધર્મ પ્રસ્તુત જ, તે યથાભવ્ય પ્રકાશે છે (કળે છે). જેમકે–
આ ભવ (સંસાર) પ્રદીપ્ત ગૃહદર સમે છે, શારીરાદિ દુ:ખનો નિવાસ છે. અહીં વિદ્વાનને પ્રમાદ યુક્ત નથી. કારણ કે આ માનુષ્ય અવસ્થા અતિ દુર્લભ છે, પરલોકનું સાધન પ્રધાન છે, વિષય પરિણામક છે, સતસંગ વિપ્રગઅંતવાળા છે, પાતભયાતુર આયુ અવિશાત પાતવાળું છે.ર૩ર
તેથી એમ વ્યવસ્થિત સતે આના વિધ્યાપનમાં (બુઝવવામાં) યત્ન કરવા યોગ્ય છે; અને આને બૂઝવે તે સિદ્ધાન્તવાસનાથી સાર એ ધર્મમેઘ જ બુઝવે એટલા માટે સિધાન્ત સ્વીકારે પોય છે, તેની અભિજ્ઞાઓ (સ્મૃતિઓ) સમ્યક સેવવા યોગ્ય છે. ૩૩
vસવા–પુvમાત્રાસુલાતમા મુveમાજા–શિરઋગ, સાદુ–મૃત્મયી વાર્ધાટિકા (પાણીની માટલી), ત પ ફાતમ્ તે જ જ્ઞાત-દષ્ટાંત. જેમ
“अनित्यताकृतबुद्धिमानमाल्यो न शोचति ।
नित्यताकृतबुद्धिस्तु भग्नभाण्डोऽपि शोचति ॥" (અર્થાત ) જેણે અનિયતાની બુદ્ધિ કરી છે, તે માળા પ્લાન થતાં શાચ નથી; જેણે નિત્યતાની બુદ્ધિ કરી છે તે હાંડલું ભાંગતાં પણ શાચે છે. જૂર ઇત્યાદિ. સૂત્રા-સૂત્ર થકી, અરક્ત-દિષ્ટ આદિ લક્ષણ નિરૂપક એવા આગમ થકી, જ્ઞાતવ્ય – જાણવો યોગ્ય છે, સમજો યોગ્ય છે, મારી માવ:–આત્મભાવ, રાગાધિરૂપ આત્મપરિણામ. જેમ
" भावणसुयपाठो तित्थसेवण समयं तयत्थजाणं मि ।
तत्तो य आयपेहणमइनिउण गुणदोसविक्खाए ॥" (અર્થાત) ભાવન, શ્રુતપાઠ, તીર્થસેવન, સમય (સિદ્ધાંત), તદર્થશાન, અને તે થકી ગુણદોષ અપેક્ષાએ અતિનિપુણ એવું આત્મપ્રેક્ષણ.
નિમિત્તનિ–નિમિત્તો, ઇષ્ટ-અનિષ્ટ સુચક શકનાદિ, વા સહકારિ કારણે મરાળ થાળેન-ભયકારણુદિ ઉદાહરણુથી.
“મા સવારે તેને લિરિયા વિસંમિ મંતfસા ” (અર્થાત) ભયમાં શરણ, રેગમાં ક્રિયા, અને વિશ્વમાં મંત્ર ઉપાય છે, એમ ઉદાહરણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org