________________
ચોથી નિર્મલ, સૂર્યોથી અધિક, સાગરવરગંભીર સિદ્ધો મને સિદ્ધિ છે. પ૩૭
આ અંગે અત્રે સુભાષિત ટાંક્યા છે, તેને ભાવાર્થ—(૧) સમાધિ-બોધિ દીએ એવી આ અસત્યઅમૃષા ભાષા કેવલ ભક્તિથી ભાષિત છે, પણ નિશ્ચયથી તે જેના રાગ
છેષ ક્ષીણ થયા છે એવા ભગવંત સમાધિ અને બોધિ દેતા નથી. ચિંતામણિ સમા (૨) તે પણ તેની પ્રાર્થનાથી અત્રે મૃષાવાદ પણ ન જાણે, કારણ ભગવંતના ગુણપ્રકીનું કે તેના પ્રણિધાન થકી જ તેના ગુણથી ફલને ભાવ-હેવાપણું
બહમાન છે માટે. (૩) ચિન્તામણિરત્નાદિ થકી જેમ ભળે સમીહિતકર્મવનને દવાનલ વાંચ્છિત વસ્તુ પામે છે, તેમ તેઓના રાગાદિઅભાવે પણ જિને
થકી (વાંચ્છિત વસ્તુ) પામે છે. (૪) કારણ કે આ વસ્તુસ્વભાવ છે કે આ અપૂર્વ ચિન્તામણિ મહાભાગ તીર્થકરને સ્તવને મહાભાગ્યવંત બોધિલાભ પામે છે. (૫) જિનવરની ભક્તિથી પૂર્વસંચિત કર્મો ક્ષીણ થાય છે, કારણ કે ગુણપ્રકર્ષનું બહુમાન એ કર્મવનને બાળી ભસ્મ કરવા માટે દવાનલ છે. “ગુપત્તિबहुमाणो कम्मवणदवाणलो जेण ।'
તાત્પર્ય કે તે ભગવંતે વીતરાગપણને લીધે આરોગ્યાદિ આપતા નથી, તે પણ એવા પ્રકારના વાકપ્રયાગ થકી–વાણી પ્રયોગ થકી “પ્રવચનઆરાધક્ષણ વડે કરીને સન્માર્ગવત્તી મહાસત્વને તસત્તાનિબન્ધનવાળું જ તે ઉપજે છે,” તે ભગવંતની સત્તાના કારણે જ તે આરેગ્યાદિ પ્રાપ્ત થાય છે.
ચ કરતાં નિર્મલ છે. વિશેષણસંપન્ન આવા આ સિદ્ધ ભગવો મને સિદ્ધિ આપી એવી ભાવનાને ઉપન્યાસ કરતી આ ચતુર્વિશતિસ્તવની સાતમી ગાથાનું વ્યાખ્યાન કરે છે–
૨૨
चंदेसु निम्मलयरा, आइच्चेसु अहिअं पयासयरा । सागखरगंभीरा, सिद्धा सिद्धिं मम दिसंतु ॥णा गाहा । व्याख्या
इह प्राकृतशल्या आर्षत्वाच्च पञ्चभ्यर्थे सप्तमी द्रष्टव्येति, चन्द्रेभ्यो निर्मलतरा: पाठान्तरं वा “ चंदेहि निम्मलयरत्ति" तत्र सकलकर्ममलापगमाञ्चन्द्रेभ्यो निर्मलतरा इति ।
तथा आदित्येभ्योऽधिकं प्रकाशकराः, केवलोद्योतेन विश्वप्रकाशनादिति । उक्त च"चंदाइञ्चगहाणं पहा पगासेइ परिमियं खेत्त । केवलियणाणलभो लोयालोयं पगासेइ " ॥१॥
तथा सागरवरगम्भीरा:-तत्र सागरवरः-स्वयम्भूरमणोऽभिधीयते, परीषहोपसर्गाद्यक्षोभ्यत्वात, तस्मादपि गम्भीरा इति भावना ।
सितं-ध्मातमेषामिति सिद्धाः, कर्मविगमात्कृतकृत्या इत्यर्थः । सिद्धि-परमपदप्राप्ति मम दिशन्तु-अस्माकं प्रयच्छन्त्विति गाथार्थः ॥७॥२९८
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org