SearchBrowseAboutContactDonate
Page Preview
Page 641
Loading...
Download File
Download File
Page Text
________________ પ૩૮ લલિત વિસ્તરા : લેગસ્સસૂત્ર, ચતુર્વિશતિસ્તવ ૨૧અ : ચંદ્રથી નિર્મલા સૂર્યથી, અધિક પ્રકાશકર, સિદ્ધો સાગરવરગભીર, સિદ્ધિ દિઓ મમ સાર. ૭ ચંદ્રોથી નિર્મલતર, આદિત્યોથી અધિક પ્રકાશકર, સાગર રગંભીરા એવા સિદ્ધો મને સિદ્ધિ આપે ! વ્યાખ્યાઅહીં પ્રાકૃત શૈલીથી અને આર્ષપણાથી પંચમી અર્થમાં સપ્તમી ખવી. ખ્ય નિર્મદ્રત – પતરું વા) ચંદ્ધિ નિદ્રા –ચંદ્રોથી વધારે નિર્મલ. તેમાં સકલ કર્મમલના અપગમ થકી ચન્દોથી નિર્મલાર–વધારે નિર્મલ. A તથા આરિલેખ્યof vલરાજ આદિથી અધિક પ્રકાશકર –કેવલ તિથી વિધપ્રકાશનને લીધે. કહ્યું છે કે ચંદ્રઆદિત્ય-ગ્રહોની પ્રભા પરિમિત ક્ષેત્રને પ્રકાશે છે; કેવલજ્ઞાનલાભ લેકાલકને પ્રકાશે છે.” તથા–સા કરવામા –સાગરવરથી ગંભીર, તેમાં સારવાર તે સ્વયંભૂરમણ કહેવાય છે,–પરીષહ-ઉપસદિથી અભ્યપણાને લીધે. તેના કરતાં પણ ગંભીર એમ ભાવના છે. દમાસ પs fત ઉત્તરા–સિત ભાત છે જેઓનું તે સિદ્ધા–કર્મ વિગમ થકી કૃતકૃત્ય એમ અર્થ છે. સિદ્ધિ-સિદ્ધિ, પરમપદપ્રાપ્તિ, મમ વિરાજુ–મને આપે ! અમને આપે! એમ ગાથાથ છે. ૨૯૮ વિવેચન “ચંદ્રપ્રભ જિન સાહિબા રે, તુમ છે ચતુર સુજાણ..મનના માન્યા; સેવા જાણે દાસની રે, દેશે ફળ નિર્વાણ....મનના માન્યા.”—શ્રી યશોવિજયજી તથા “ચંદ્રોથી નિર્મલતર” ઈ. સકલ કર્મમલને અપગમ- દૂર થવા થકી જે ચંદ્રો કરતાં પણ વધારે નિર્મલ છે તથા કેવલઉદ્યોતથી વિશ્વપ્રકાશનને લીધે જે આદિત્યથીસૂર્યોથી પણ અધિક પ્રકાશ કરનારા છે; તથા પરીષહ-ઉપસર્ગાદિથી અક્ષેભ્યપણને લીધે જે સાગરવ-સ્વયંભૂરમણ સમુદ્ર કરતાં પણ ગંભીર છે, એવા તે કર્મવિગમથી કૃતકૃત્ય સિદ્ધો મને સિદ્ધિ-પરમપદ પ્રાપ્તિ આપે ! | તિ સ્ત્રોક્ત સૂત્ર ક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy