________________
ધાર પર સ્થિતિ કરવી સેહલી છે, પણ જિન ભગવાનની ‘ચરણસેવા’ ‘ સેવન અગમ અનૂપ' દોહલી છે; તરવારની ધાર પર બાજીગરા નાચતા દેખાય છે, પણ આ ચરણસેવાની ધારા પર દેવા પણ રહી શકતા નથી. અને તેવા પ્રકારે ભક્તશિરોમણિ શ્રી આનંદઘનજીએ ગાયું છે—
“ધાર તરવારની સાઢુલી દેહલી ચૌદમા જિનતણી ચરણ સેવા; ધાર પર નાચતા દેખ ખાજીગરા, સેત્રના ધાર પર રહે ન દેવા.”
Jain Education International
66
દોહલી હૈા લાલ.
શિવગતિ જિનવર દેવ, સેવ આ પર પરિણતિ પરિત્યાગ, કરે તસુ સેહલી હા લાલ,
આશ્રવ સર્વ નિવારી, । જે સવર ધરે હૈ। લાલ, જે જિન આણા લીન, પીન સેવન કરે હે લાલ ”—શ્રી દેવચંદ્રજી
—શ્રી આનંદઘનજી
દ્રવ્યથી અને ભાવથી આ ચરણસેવાનું કેવું દુંમપણું છે, તે તેનું સામાન્ય સ્વરૂપ વિચારવાથી પણ સમજી શકાશે. પ્રભુના સ્વરૂપાચરણ ચરણના સ્મરણપૂર્ણાંક તેમના ચરણુક્રમળ પ્રત્યે વ ́દન, પૂજન, નમન, ગુણુસ્તવન એ આર્દિ બ્ય શુદ્ધ દ્રવ્યભાવ ચરણસેવા ચરણસેવા છે, પ્રભુ સાથે અભે થવાની ઇચ્છા, ‘આન’ધનરસરૂપ’ થવાની ભાવના, પરભાવમાં નિષ્કામપણું, વિભાવ છાંડી સ્વભાવમાં વવું, સ્માશ્રવ ત્યજી સંવર ભાવ ભજવે, આત્મામાં જ્ઞાન-દર્શન-ચારિત્રાદિ તથારૂપ આત્મગુણ-ભાવનું પરિણમવુ–પ્રગટપણું થવું, અર્થાત્ પ્રભુના સ્વરૂપધ્યાનના આલેખને આત્માનું સ્વરૂપાચરણની શ્રેણીએ ચઢતા જવું, યાવત્ યથાખ્યાત ચારિત્રરૂપ પરિપૂર્ણ સ્વરૂપાચરણને પામવુ' તે સ` ભાવચરણ સેવા છે. અત્રે દ્રવ્ય સેવાના પ્રત્યેક પ્રકાર પણ ભાવ પર આરેહવા માટે જ છે, ને તેમ થાય તે જ ભાવજનનયેાગ્ય તે દ્રવ્ય' એ વ્યાખ્યાનુસાર તેનુ સફળપણું છે; નહિ' તે ભાવનું ઠામ-ઠેકાણુ' ન હોય તા ‘અનુવોનો પ્રત્યં' અનુપયોગ તે દ્રવ્ય એ બીજી વ્યાખ્યાનુસાર તેનું પરમા નિષ્ફળપણું છે. એટલે જ ભાવના અનુસ'ધાનવાળી દ્રવ્ય સેવાને પણ જ્ઞાનીઓએ પ્રશસી છે.
። દ્રવ્ય સેવ વંદન નમનાદિક, અર્ચન વળી ગુણગ્રામે જી; ભાવ અભેદ થવાની ઇહા, પરભાવે નિ:કામે જી....શ્રી ચદ્રપ્રભ૦ શ્રી ચંદ્રપ્રભ જિનપદ સેવા, હેવાએ જે હળિયાજી; આતમ અનુભવ ગુણથી મળિયા, તે ભવભયથી ટળિયા.....શ્રીચદ્રપ્રભ દ્રવ્યથી પૂજા રે કારણ ભાવનું હૈ, ભાત્ર પ્રશસ્ત ને શુદ્ધ; પરમ ઇષ્ટ વાલ્હા ત્રિભુવન ધણી રે, વાસુપૂજ્ય સ્વયં બુદ્ધ...પૂજના.”
શ્રી દેવચ'દ્રજી
For Private & Personal Use Only
www.jainelibrary.org