________________
લલિત વિસ્તરો: (૧) “નમોઝ : ” પદ વ્યાખ્યાન ઈચ્છાયાગનું સ્વરૂપ ૩ *
“જાનું મિશ: તાર્થ, જ્ઞાનિનોf vમાવત:
विकलो धर्मयोगो या, स इच्छायोग उच्यते ॥१॥ કાવ્યાનુવાદ (દેહરા)–ઈચ્છક શ્રુતજ્ઞ જ્ઞાનિને, પણ પ્રમાદ પસાય;
વિલ જે ધર્મગ તે, ઇચ્છા થાય. ૧. ‘અર્થ –ધમ કરવાને ઇચ્છતા અને આગામ–અર્થ જેણે શ્રવણ કર્યો છે એવા શ્રતાથ જ્ઞાનિનો પણ, પ્રમાદને લીધે જે વિકલ (અસંપૂર્ણ) ધર્મગ, તે ઇચ્છાગ કહેવાય છે.
વિવેચન ઈએ છે જે જોગીજન, અનંત સુખ સ્વરૂપ; મૂળ શુદ્ધ તે આત્મપદ, સગી જિન સ્વરૂપ.”–શ્રીમદ્ રાજચંદ્રજી.
અહીં ઈચ્છાગનું સ્વરૂપ સ્પષ્ટપણે કહ્યું છે. જ્યાં ધર્મ કર્તવ્ય કરવાની સાચી નિર્દભ અંતરંગ ઈચ્છાનું પ્રધાનપણું–મુખ્યપણું છે તેનું નામ “ઈચ્છાગ” છે. તેવા ઈચ્છાગવાળો પુરુષ શાસ્ત્રવેત્તા અને સમ્યગ્રાની હોય છે, પણ તેમ હેવા છતાં હજુ
સ–મિયારિ સ્ટોનવવં:” હવે આની વ્યાખ્યા
fમ છ–કરવાના ઈચ્છ–ઈચ્છક, તથા પ્રકારના કર્મક્ષ પશમ ભાવથી નિવ્યપણે જ (નિર્દભપણે જ) કરવાને ઈચ્છતા એવા કેઈને. આને જ વિશેષણ આપે છે–
કૃતાર્થઘ”—મુતાર્થ, એટલે જેણે આગમ શ્રત કર્યું છે એ. અર્થશબ્દ આગમવચન છે. “અરે ન તસ્વ'—આના વડે કરીને તત્વ અર્થાય છે, શેવાય છે એટલા માટે. આ (કૃતાર્થશ્રુતજ્ઞાની) પણ કદાચિત અજ્ઞાની જ હોય–ક્ષથોપશમના વૈચિયને લીધે. એટલા માટે કહ્યું –
“જ્ઞાનિનોf”—જ્ઞાનીને પણ. અનુષ્ઠાન કરવા યોગ્ય (આચરવા યોગ્ય) તત્ત્વ જેણે જાણેલ છે એવા જ્ઞાનીને પણ. એવંભૂત (એવા પ્રકારની દશાવાળ) હેવા છતાં પણ શું? તે કે
“અમાવતઃ–પ્રમાદને લીધે, વિકથા આદિ પ્રમાદે કરીને, “વિ _વિકલ, કાલ આદિ વિકલતાને આશ્રીને વિકલ–અસંપૂર્ણ “ધર્મોન:”–ધમંગ, ધર્મવ્યાપાર, ચક–જે, વન્દનાદિ વિષયી, - સ દૂછશો તે–તે “ઈચ્છાગ' કહેવાય છે. અને આનું ઇચ્છાપ્રધાનપણું તથા પ્રકારે અકાલઆદિમાં પણ કરવા થકી છે.
* આ ઈચ્છાન–શાસ્ત્રોગ–સામર્થ્યોગને વિષય આચાયવર્ય હરિભદ્રજીને અત્યંત પ્રિય હોય એમ જણાય છે. કારણ કે તેઓશ્રીએ ‘ફ૪ ૨ એમ કહીને આ ૯ શ્લોક સ્વરચિત યોગદષ્ટિસમુચ્ચયમાંથી અત્ર અવતાર્યા છે; પંજિકાકારે પણ એક પર શ્રીહરિભસૂરિની પજ્ઞ વૃત્તિની જ અત્ર અવતારણ કરી છે (કવચિત કિંચિત રાખ્યુતર જણાય છે); અને અતએ આ વિવેચકે પણ તે ગ્રંથ પરના પિતાના સ્વરચિત વિવેચનમાંથી કિંચિત્ પ્રાસંગિક ભાગ અત્ર યથાસંભવ અવતાર્યો છે.
–ભગવાનદાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org