SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૪. લલિત વિસ્તરા : ભવાભિન'દી અધિકારી છૂટે, પણ રાજીખુશીથી બંધાવા માગતા હોય તે કેમ છૂટી શકે ? એટલે ખરેખર છૂટવા જ ન માગતા હાય અને શ્લેષ્મમાં માંખીની જેમ આસક્તિથી ભવમાં બધાવા માંગતા હૈ ય તે ભવાભિની સમૃદ્ધ ધકાદિ દશાવાળા જીવે મેાક્ષમાર્ગીના અધિકારી જ છે. કારણ કે તેઓનુ શુદ્ધ દેશનાનું અનપણું-અચેાગ્યપણું છે, માટે; શુ વેરાનાનĖવાત્. અર્થાત્ શુદ્ધ દેશના ઝીલી શકવાનુ કે જીવી શકવાનું તેમનામાં ખીલકુલ સામર્થ્ય નથી, એટલે આ અધિકારી જીવા શુદ્ધ દેશના શ્રવણ કરવાને સર્વથા નાલાયક છે. શુદ્ધ દેશના ક્ષુદ્રસત્ત્વ મૃગયૂથને સત્રાસન સિંહનાદ છે, એમ હરિભદ્રજી રિગર્જના કરે છે शुद्धदेशना हि क्षुद्रसत्त्वमृगयूथ संत्रासनसिंहनादः । ध्रुवस्तावदतो बुद्धिभेदस्तदनु सत्त्वलेशचलनं कल्पितफलाभावापत्त्या दीनता, स्वभ्यस्तमहामोहवृद्धिः, ततोऽधिकृतक्रियात्यागकारी संत्रासः ॥ १३ અ:શુદ્ધ દેશના ખરેખર ! ક્ષુદ્રસત્ત્વવાળા મૃગને સત્રાસન (સત્રાસ ઉપજાવનાર) સિંહનાદ છે. આ થકી પ્રથમ તેા ધ્રુવ બુદ્ધિભેદ, તે પછી સત્ત્તલેશનુ' ચલન, કલ્પિત ફલની અભાવઆપત્તિથી દીનતા, સ્વભ્યરત (સારી પેઠે અભ્યાસેલ ) મહામેાહની વૃદ્ધિ, તેથી કરીને પછી અધિકૃત ક્રિયાને ત્યાગકારી સત્રાસ (હોય છે).13 વિવેચન “ હિરના મારગ છે શૂગને, નહિ કાયરનું કામ જોને; પરથમ પહેલુ મસ્તક મૂકી, વળતી લેવું નામ જોને. ”–શ્રી પ્રીતમ ભક્ત આ ઉક્ત અનધિકારી ભાભિનદી જીવા શુદ્ધ દેશના શ્રવણુ કરવા શા માટે અયેાગ્ય છે ? તેનું સ્પષ્ટીકરણ કરતાં હરિભદ્રજી હરિંગના કરે છે કે-ગુવેરાના હિબ્રુવસવમુજૂથતંત્રાસતિનાયુઃ ।' આ જે શુદ્ધ દેશના છે તે ક્ષુદ્રસત્ત્વવાળા શુદ્ધ દેશના મૃગયૂથને સત્રાસ ઉપજાવનાર સિંહનાદ છે.' એટલે આ થકી (૧) ક્ષુદ્રસવ સ્મૃગથને પ્રથમ તા ‘ધ્રુવ બુદ્ધિભેદ’-ચેકસ બુદ્ધિભેક ઉપજે છે. અર્થાત્ અધિકૃત સત્રાસન સિંહનાદ ક્રિયામાં આસ્થા નથી અને ક્ષુદ્રસત્ત્વપણાથી શુદ્ધ કરવાનું સામર્થ્ય નથી, એટલે ક્રિયા કરવાના તેના પિરણામ જ સચાડા છૂટી જાય છે. (૨) એટલે પછી ‘સત્ત્વલેશચલન' થાય છે; સક્રિયા કરવાના અલ્પ પણ ઉત્સાહ હોય पञ्जिका- –ધ્રુવ ઈત્યાદિ. પ્રત્ર, નિશ્ચિત તવત્ શબ્દ વક્ષ્યમાણુ અન་ક્રમ અર્થે છે. જ્જત –મા થકી, શુદ્ધ દેશના થકી, વૃદ્ધિ મેો-બુદ્ધિભેદ,યથાકથંચિત્ (જેમ તેમ) કરાતી અધિકૃત ક્રિયામાં અનાસ્થાથી અને ક્ષુદ્રસત્ત્વતાથી શુકરણના અસામર્થ્યથી કરણપરિણામનુ વિધટન. સત્તુ-તે પછી, તે બુદ્ધિભેદ થકી ક્રમથી, સવહેરાવન-સત્ત્વલેશનું ચલન, સુકૃતના ઉત્સાહલવના બ્રશ, પિત હ્રામ વાપરવા—કલ્પિત લના અભાવની આપત્તિથી, સ્વબુદ્ધિથી સંભાવિત ફૂલની—અયથાસ્થિતકરણે પણ ‘ન કિ ંચિત્' ( કાંઈ નથી ) એમ દેશનાકર્તાના વચનથી-અસત્ત્વ સંભાવનાથી, દીનતા-દીનતા, ભૂલથી જ સુકૃતકરણુ શક્તિક્ષય, સ્વસ્થસ્તમહામો વૃદ્ઘિઃ—મહામાહ—મિથ્યાત્વમેાહ તેથી પ્રતિભવ અભ્યાસથી સ્વભ્યસ્ત એવા મહામેાહની વૃદ્ધિ ઉપચય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy