SearchBrowseAboutContactDonate
Page Preview
Page 618
Loading...
Download File
Download File
Page Text
________________ ચવીશ તીર્થકરનું નામ સ્તવનરૂપ કીર્તન પિ૧પ અર્થ:-શંકા–જે એમ છે તે “કેવલિઓને” એમ એટલું જ સુંદર છે, પણ શેષ તે લેકના ઉદ્યોતકને ઇત્યાદિ પણ વાચ્ચ નથી. અત્રે (સમાધાન) કહેવામાં આવે છે–અહી શ્રુતકેવલી પ્રમુખ અન્ય પણ કેવલીએ વિદ્યમાન છે જ, તેથી તેઓમાં જ સંપ્રત્યય મ હે, એટલા માટે તેના પ્રતિક્ષેપ અથે કલાકના ઉદ્યોતકરેને ઇત્યાદિ પણ વાચ્ય છે. એમ બે આદિ સંયોગ અપેક્ષાએ પણ વિચિત્ર નયમતાભિ સ્વબુદ્ધિથી વિશેષણનું સાફલ્ય વાચ (કહેવા યોગ્ય) છે. એટલે વિસ્તરથી સર્યું. આ ગમનિકામાત્ર છે. ૮૭ વિવેચન જય જિનદેવા! જય જિનદેવા! દેવ કરે છે સહુ તમ સેવા–પ્રજ્ઞાબેધ (સ્વરચિત) તે જ શંકા કરે છે–એમ છે તે પછી “કેવલિઓ” એટલું જ બસ છે, “લોકઉદ્યોતકને છે. કહેવાની જરૂર નથી. તેનું સમાધાન-શ્રુતકેવલી આદિ બીજાઓ પણ કેવલીઓ છે જ, એટલે આ પરથી તેઓ ન સમજી લેવાય એટલા માટે “લેકઉદ્યોતકને ઈ. પણ કહેવા ગ્ય છે. એમ બ્રિકસંગ આદિ અંગેની અપેક્ષાએ વિશેષણનું સફલપણું સ્વબુદ્ધિથી સમજી લેવું. હવે પ્રથમ ગાથામાં ચતુર્વિશતિ સ્તવ કરવાની કરેલી પ્રતિજ્ઞા પ્રમાણે, ત્રણ ગાથાથી એવી તીર્થંકરનું નામસ્તવનરૂપ કીર્તન કરે છે– સત્ર શં શીરાિતિ તરં સુર્યન્નાउसभमजिअं च वंदे, संभवमभिणंदणं च सुमई च ।। पउमप्पहं सुपासं, जिणं दणं च चंदप्पहं वंदे ॥ २ ॥ सुविहिं च पुष्पदंत, सीअल सिज्जंस वासुपुज्ज च । विमलमणंतं च जिणं, धम्म संतिं च वंदामि ॥ ३ ॥ कुंथु अरं च मल्लिं, वंदे मुणिसुब्वयं नमिजिण च । वंदामि रिट्टनेमि, पासं तह वद्धमाणं च ॥ ४ ॥ एता निगदसिद्धा एव । नामान्वर्थनिमित्तं त्वावश्यके “ उरूसु उसमलछण, उसमें सुमिणमि तेण उसभजिणो" इत्यादिग्रन्थादवसेयमिति ॥ २८८ ૧૧અ તેમાં–જે કહ્યું હતું કે “હું કન કરીશ, તે કીર્તન કરતાં કહ્યું – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy