________________
૨૩૪
લલિત વિસ્તરા : (૧૭) “Tr:' પદ વ્યાખ્યાન સાનુબંધ કર્મ તે જ ગુણસ્થાન પ્રાપ્તિમાં પ્રતિબંધક ક્લિષ્ટ કર્મ છે, અને માર્ગપ્રાપ્તિ સતે જીવ તે અતિસંકિલષ્ટ નથી હોતે, ઈત્યાદિ પરમ પ્રવચનરહસ્ય પ્રકાશે છે
"सानुवन्धं क्लिष्टमेतदिति तन्त्रगर्भः, तद्वाधितस्यास्य तथागमनाभावात, भूयस्तदनु भवोपपत्तः। न चासो तथाऽतिसंक्लिष्टस्तत्माताविति प्रवचनपरमगुय, न खलु भिन्नग्रन्थेभूयस्तद्वन्ध इति तन्त्रयुक्त्युपपत्तेः । १५
અર્થ :–સાનુબંધ એવું આ (કર્મ) કિલષ્ટ છે એમ તત્વગભ છે, તેનાથી બાધિત એવા આના (ચિત્તના) તથાગમનને અભાવ છે માટે, પુન: તેના (કિલષ્ટ દુઃખના) અનુભવની ઉપપત્તિ છે માટે.
અને તે (પ્રકૃતિ જીવ) તેની (માગની) પ્રાપ્તિ સતે તથા પ્રકારે અતિસંહિલષ્ટ નથી હેતો, એમ પ્રવચનનું પરમ ગુહ્ય છે,–નિશ્ચયે કરીને ભિનગ્રન્થિને પુનઃ તેને બંધ નથી. એવી તન્ત્રયુક્તિની ઉપપત્તિને લીધે ૧૧
વિવેચન “ઘાતિ ડુંગર આડા અતિ ઘણા, તુજ દરિશણ જગનાથ.” શ્રી આનંદઘનજી
ગુણસ્થાન પ્રાપ્તિમાં પ્રતિબંધક લિષ્ટ કર્મ છે એમ ઉપરમાં કહ્યું. આ ક્લિષ્ટના સ્વરૂપનું જ વ્યાખ્યાન અત્ર કર્યું છે. “તનવર્ષ gિeતતિ તાર્મ:' સાનુબંધ એવું આ (કર્મ) કિલષ્ટ છે એમ તંત્રગર્ભ છે.” સાનુબંધ એટલે ઉત્તરોત્તર પરંપરાથી
fસા -નાના –પરંપરાનુબંધવાળું, –કિષ્ટ, કલેશકારિ, તત્ત-આ, કર્મ – નહિ કે પુનઃ તત્કાળ જ પરમ કલેશકારિ પણ –&દકાચાર્યના શિષ્યોના કર્મ જેમ, અથવા મહાવીરના કમ જેમ, તિ તરગામ – આ પ્રવચનપરમાર્થ છે. આ કયા કારણથી? તે માટે કહ્યું – તzrfપતજી–તેનાથી બાધિત, કિલષ્ટકર્મથી અભિભૂત, ૩૨-આના, ચિત્તના, તથા મનમાવતતથાપ્રકારે ગમનના અભાવને લીધે, અવક્રતાથી વિશિષ્ટ ગુણસ્થાનગમનના અભાવને લીધે. કયા કારણથી? તે માટે કહ્યું–સૂચસ્તાનમvપ –-પુનઃ તેના અનુભવની ઉ૫પત્તિને લીધે, તસ્ય-તેને, કિલષ્ટ દુઃખનો. અનુભવ વ ૩vપત્તિઅનુભવ જ ઉપપત્તિ, તા –તેને લીધે. અવશ્ય અનુભવનીય એવું તે ( કિલષ્ટ કમ) સતે અવક્ર ચિત્તગમન કેમ હોય? એમ ભાવ છે.
વાસ, સમ્યગદર્શનની પ્રાપ્તિ થયે પણ કોઈને મિથ્યાત્વગમનને લીધે અત્રે કિલષ્ટ દુઃખનો અભાવ કેમ? તે માટે કહ્યું–ર-ન જ, -તે, પ્રકૃત છત, તથા-તથા પ્રકારે, પૂર્વની જેમ, અતિવંશિe: –અતીવ સાનુબંધ કલેશવાળો, તણાત–માર્ગ પ્રાપ્તિ થયેતિ–આ, પ્રવચનામધં– પ્રવચનનું પરમ ગુહ્ય, શાસનનું હૃદય છે. અત્રે હેતુ–
વસ્તુ–ન જ, fમન્નાથે:–ભિન્નગ્રંથિવંતને, સમ્યત્વવંતને, મય:–પુનઃ, તત્પ:ગ્રંથિબંધ, ઉત-એમ, તસુશુપા –તત્રયુક્તિની ઉપપત્તિને લીધે, પુનઃ તેના બંધ વડે કદી પણ વ્યવલીન થતું નથી ઇત્યાદિ શાસ્ત્રીય યુક્તિના વેગને લીધે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org