SearchBrowseAboutContactDonate
Page Preview
Page 497
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૪ લલિત વિસ્તર: (૩૩) “ : જિતમ:' પદ વ્યાખ્યાન અત્રે શંકા થશે–એક કિયાથી અનેકના વિષયીકરણમાં આશયફાતિ કેવી?” એક નમસ્કારક્રિયાથી અનેકને વિષય કરવામાં આશયવિશાલતા શી? એનું સમાધાનવારુ, આ જ કે એકથી અનેકનું વિષયીકરણ, એ વિવેકનું ફલ છે.” “નેવાવિપીર વિજાત.” અર્થાત્ એક નમસ્કારકિયા વડે અનેકને તે જ નમસ્કારકિયાના વિષય બનાવ્યા એ જ આશયવિશાલતા થઈ અને એવી આશયવિશાલતા થઈ એ વિવેકનું ફલ–પરિણામ છે. અત્રે બીજી શંકા થશે-“એમ તે એક ક્રિયાથી અનેકનું સન્માન તે બહુ બ્રાહ્મણને એક રૂપીઆના દાન તુલ્ય છે. તેથી અપપણું કેમ નહિં?” અર્થાત્ એમ-એવા પ્રકારે એક નમસ્કારક્રિયાથી અનેકનું સન્માન કરવું તે તે એકી સાથે ‘બહુ બ્રાહ્મણોને ઘણા બ્રાહ્મણને એક રૂપીઆનું ભેગું દાન દેવા બરાબર છે! એટલે એકરૂપીઆનું દાન!' એમ કરવાથી તે આશયનું અલ્પપણું કેમ નહિં? તેને અત્ર -એ અણઘટતું રદીએ આખે છે–કિયાના––અયોગને લીધે.” અર્થાત્ બને દષ્ટાંત પ્રકારની ક્રિયામાં ભેદભાવ છે તેને લીધે. જુઓ, આ પ્રકારે– રત્નમાળાને દેખવાની ક્રિયા જેમ એક રત્નને દેખવાની ક્રિયાથી હેતુભેદ ને કુલભેદને લીધે જૂદી પડે છે તેમ આ નમસ્કારકિયા સર્વ અહંતાન આલંબનવાળી છે એમ હેતુભેદ છે, અને પ્રાતિશય ઉપજાવનારી છે એમ કુલભેદ છે. આમ ઉદાર આશય છે તે પછી આશયનું અપપણું કેમ હોય ? અને બ્રાહ્મણને એક રૂપીઆના દાનનું જે ઉદાહરણ કહ્યું, તે તે અસ્થાને હોઈ મૂકવા ગ્ય જ નથી, કારણ કે રૂપીઆથી બ્રાહ્મણને ઉપકાર થાય છે, તેમ નમસ્કારથી અહં તેને કોઈ ઉપકાર થવાને અગ-અસંભવ છે. એટલે દૃષ્ટાંતનું વૈધર્યું હોઈ તે ઘટતું જ નથી. તદાલંબન ચિત્તવૃત્તિને લીધે ભગવંતે થકી જ તે નમસ્કારક્રિયાનું ફલ છે, એમ ચિન્તામણિરત્નાદિના દષ્ટાંતથી સિદ્ધ કરે છે– २७कथं तहि तत्फलमिति ? उच्यते-तदालम्बनचित्तवृत्तः, तदाधिपत्यतः तत एव तद्भावात, चिन्तामणिरत्नादौ तथादर्शनादिति वक्ष्याम:२०९ પન્ના -તલાશ્વતરિત્તવૃત્ત –ભગવઆલંબનવાળી નમસ્કારરૂપ ચિત્તવિત્ત થકી, તws તત્કલ છે એમ સંબંધ કરાય છે. ત્યારે એમ તે તે ભગવંતે થકી નહિ હોય ? એમ આશંકાને કહ્યું –તવાહિત્યતા–તેના આધિપત્ય થકી, ભગવંતના આધિપત્ય થકી; ભગવંતો જ તે ચિત્તવૃત્તિના તજજનક હેતુઓમાં પ્રધાનપણાએ કરીને અધિપતિઓ છે તેથી. તત –તે થકી જ, ભગવંત થકી જ. તદ્વીવાત–તદ્ભાવને લીધે, ક્રિયાફતભાવને લીધે. શી રીતે? તે માટે કહ્યું–વિતામણિરત્ના તથા નાત-ચિન્તામણિ રત્નાદિમાં તથા દર્શનને લીધે, ચિન્તામણિ આદિમાં પ્રણિધાનાદિ થકી થતું કલ ચિન્તામણિ રત્નાદિ થકી થાય છે એમ લેકમાં પ્રતીતિદર્શનને લીધે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy