________________
લલિત વિસ્તર : પ્રાણિધાન સત્ર-જ્ય વીયરાય સૂત્ર
વિવેચન પ્રભુભક્તિ ત્યાં ઉત્તમ જ્ઞાન પ્રભુ મેળવવા ગુરુ ભગવાન.”–શ્રીમદ્ રાજચંદ્રજી
અને–“સતાવતિ વિજા વર્ષે – “આટલું લોકિક સૌન્દર્ય સતે લકત્તર ધમને અધિકારી હોય,–“રોધમffધrt'. અર્થાત્ આ ભવનિર્વેદથી માંડીને પરાર્થકરણ પર્યત જે કહ્યું તેટલું લોકિક ભાવનું સોન્દર્ય–સુન્દરપણું હેય, તે જ લેકે ત્તર ધર્મને અધિકારી–ગ્ય પાત્ર હોય અને પ્રાથમિકમાં પ્રાથમિક એવું પૂર્વસેવારૂપ આટલું લૌકિક સૌન્દર્ય પણ ન હોય, તે કેત્તર ધર્મની ગમે તેટલી મટી વાત કરે તે પણ તે તેને વાસ્તવિક ખરેખર અધિકારી થઈ શકતું નથી, એટલા માટે કહ્યું– | (૭) “મપુરા: – શુભગુગ–વિશિષ્ટ ચારિત્રયુક્ત આચાર્યને સંબંધ વિદિશારિત્રશુક્રાચાર:'. વિશિષ્ટ–જ્ઞાનદર્શન પ્રધાન ચારિત્રસંપન્ન એવા આચાને સંબંધ–સદ્ગુરુના યક્ત લક્ષણ જેનામાં છે તેવા જ સાચા સતગુરુને એગ તે શુભગુગ છે. “અન્યથારના રોજ રાત્રીમતુલચમ્'–અન્યથા અપાતરાલમાં સદોષને પથ્યલાભ તુલ્ય આ હાય એટલા માટે આ એગ જ છે. “ જા '. નહિ તે વચમાં જ સદોષને–જવરાદિષવંતને પથ્યલાભ તુલ્ય આ થઈ પડે, એટલે શુભગુગ પણ અલગ જ થઈ પડે. અર્થાત્ ઉપરોક્ત પૂર્વસેવાને ઉચિત ભવનિવેદાદિ ષટુ લૌકિક સોંદર્યસંપત્તિ જેને હજુ પ્રાપ્ત નથી કરી, એવા અધિકારી જીવને શુભગુરુને એ પણ જવરાદિ દેલવંતને પથ્યલાભ બરાબર હેઈ, તે અગ જ થઈ પડે છે. એટલા માટે પ્રસ્તુત લૌકિક સૌન્દર્યની પ્રાપ્તિ પછી જ આ શુભગુરુગની પ્રાર્થના કરી.
(૮) તથા–તવચન સેવના–તેના વચનથી સેવના, યાદિત ગુરુવચનની સેવના, -“કદી પણ આ (શુભગુરુ) અહિત કહે નહિં એટલા માટે –“જ્ઞાતુfજયતિ . માતિ' અર્થાત્ યક્ત ગુરુના વચનનું પાલન, સેવન, આરાધન કરવું,-એમ જાણીને કે આ શુભગુરુ કદી પણ અહિત-જીવનું અકલ્યાણકારી કહે જ નહિ, પણ હિત જકલ્યાણકારી જ કહે, માટે.
આ અષ્ટવિધ પ્રાર્થના કરી તેની પ્રાપ્તિ “ભવ પર્યત અખંડ” હે એ પદને અર્થ સ્પષ્ટ કરી, આટલી કલ્યાણપ્રાપ્તિ સતે શીધ્ર જ નિયમથી મોક્ષ હોય છે. અને આ પ્રાર્થનારૂપ પ્રણિધાન અચિત્ય ચિન્તામણુ ભગવંતના પ્રભાવથી ફળે જ છે, એમ આ બે ગાથાનો અર્થ પૂર્ણ કરે છે –
"न सकृत् नाप्यल्पकालमित्याहઆમામgger’–સાગરમ જાવંત્તા વા તપૂછ માસુ અમેતિ
एतावत्कल्याणावाप्तौ द्रागेव नियमादपवर्ग: । फलति चैतदचिन्त्यचिन्तामणेभगवत: प्रभावेनेति गाथाद्वयार्थः ॥३६१
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org