________________
લલિત વિસ્તરા : “સિદ્ધાણં બુદ્ધાણં' સૂત્ર, સિદ્ધસ્તવ
'नो नवगुणस्थानरहिता'तत्सम्भवस्य तस्याः प्रतिपादितत्वात् ।३४४ અર્થ:-શુદ્ધબોદિવાળી પણ વ્યવસાયવજિતા નિજિતા જ છે, તેના નિરા સાથે કહ્યું
“નથી વ્યવસાય વર્જાિતા – કઈ પલેકવ્યવસાની (હોય છે).–શારા થકી (પાઠશાસ્ત્રાદિમાં) તેની પ્રવૃત્તિના દર્શનને લીધે, સવ્યવસાયા પણ અપૂર્વકરણવિધિની વિધિની જ છે, તેને પ્રતિષેધ કો–
નથીઅપૂર્વકરણ વિધિની – અપૂર્વકરણના સંભવના ત્રીજાતિમાં પણ પ્રતિપાદિતપણાને લીધે.
અપૂર્વકરણવતી પણ નવગુણસ્થાન હિતા ઇષ્ટસિદ્ધિ અર્થે નથી હોતી, એટલા માટે ઇષ્ટ સિદ્ધિ અર્થે કહ્યું–
“નથી નવગુણસ્થાન હિતા, – તેને તેના સંભવના પ્રતિપાદિતપણાને લીધે.
વિવેચન શુદ્ધબેન્દિવાળી હોય, પણ વ્યવસાયવપિતા-પુરુષાર્થ રહિતા વિન્દિત જ છે, તેના નિરા સાથે કહ્યું–(૧૧) વ્યવસાયવર્જિતા નથી.” કઈ પલેક વ્યવસાયિની--પલેક સંબંધી વ્યવસાય-સતપુરુષાર્થ સેવનારી પણ હોય છે, કારણ કે શાસ્ત્ર થકી-શાસ આજ્ઞાનુસારે તેની તથા પ્રકારની સત્પુરુષાર્થ પ્રવૃત્તિનું દર્શન થાય છે માટે.
સવ્યવસાયા-પુરુષાર્થશીલ હોય, પણ અપૂર્વકરણની વિધિની હોય, તે તે મિક્ષ પ્રાપ્તિની વિધિની જ છે, તેને પ્રતિષેધ કહ્યો–(૧૨) “અપૂર્વકરણવિધિની નથી.” કારણ કે જે પ્રાપ્ત કરવા અપૂર્વ આત્મપુરુષાર્થ કરવું પડે છે, ને જેમાં અપૂર્વ આત્મસામર્થ્ય કુરે છે. એવાં અપૂર્વકરણનો સ્ત્રી જાતિમાં પણ સંભવ છે એમ પ્રતિપાદન કરવામાં આવ્યુ છે.
અપૂર્વકરણવાળી હેય, પણ નવગુણસ્થાનરહિત હોય, તે મોક્ષપ્રાપ્તિરૂપ ઇષ્ટ સિદ્ધિ કરી શકતી નથી, તે માટે ઈષ્ટ સિદ્ધિ અર્થે કહ્યું-(૧૩)- નવ ગુણસ્થાન રહિતા નથી.” કારણ કે સ્ત્રીને નવમાં ગુણસ્થાનને સંભવ છે એમ પ્રતિપાદન કરવામાં આવ્યું છે.
સ્ત્રી નથી લબ્ધિ અયોગ્યા એ ચૌદમો મુદ્દો –ત્રીને દ્વાદશાંગીને નિષેધ કેમ છે ? એ શંકાનું ભાવથી -અર્થથી સ્ત્રીને દ્વાદશાંગલબ્ધિ છે એમ નિરાકરણ કરી,- સમજાવે છે – २ नवगुणस्थानसङ्गताऽपि लध्ययोग्या अकारणमधिकृतविधेरित्येतत्प्रतिक्षेपायाह
નાથા :– आमोषध्यादिरूपायाः, कालौचित्येनेदानीमपि दर्शनात् ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org