________________
વિવિદિ વિના માનાદિ અર્થ શુશ્રુષાદિ સંભવ : પ્રબલ હનિદ્રા
અર્થ:–અને એ (શુશ્રુષાદિ) વસ્વન્તરઉપાયપણે તદ્દવિવિદિષ (તત્વજિજ્ઞાસા) વિના સંભવે છે, પણ (એ) સ્વાર્થ સાધકપણા વડે કરીને ભાવસાર નથી.-અોનું પ્રબોધવિપ્રકર્ષથી (તપરિક્ષાનના દૂર ભાવથી) પ્રબલ મેહનિદ્રાઉપિતપણું છે, માટે.
વિવેચન “બૈરરચના, ધરે નાના વારા વિધાનં મેડમત, જિયદ્ સુવે હાથ મીફા !” શ્રી રત્નાકરપશ્ચીશી અત્રે પ્રશ્ન થશે–
તગોચરતા વિના શુશ્રુષાદિ કેમ સંભવે? તેને ઉત્તર આપ્યો“આ (શુષાદિ) વરત્વન્તરઉપાયપણે વિવિદિષા (તત્વજિજ્ઞાસા) વિના સંભવે
છે.” “હંમવનિત કરતા જાગતા વિવિઘામતરેજા વિવિદિવા વિના અર્થાત્ તત્વવિવિદિવાની અપેક્ષાએ માન-પૂજાદિની કામના તે તેનાથી શુશ્રુષાદિને માનાર્થઆદિ વસ્વન્તર-જૂદી જ વસ્તુ છે. હું લેકમાં માટે વિદ્વાન પંડિત અન્ય હેતુએ સંભવ કહેવાઈશ, તત્વજ્ઞાનીમાં ખપીશ, વાદીઓને હરાવીશ, વ્યાખ્યાન
વાચસ્પતિ બનીશ, ધમને થાંભલે ગણાઈશ, લેકે હારી વાહવાહ કરશે, મહારે પૂજાસત્કાર કરશે, ઈત્યાદિ પ્રકારે માન-પૂજાદિને અર્થે જગમાં ઘણું લેકે સાચી તવવિવિદિષા–અંતરંગ તત્વજિજ્ઞાસા નહિ ઉપજ્યા છતાં પણ શાસ્ત્રોનેતત્રગ્રંથને અથાગ અભ્યાસ કરતા દેખાય છે, તે સૂચવે છે કે શુશ્રષાદિ આત્માર્થથી અન્ય એવા માનાર્થીદિ હેતુ એ તત્ત્વજિજ્ઞાસા વિના પણ હોઈ શકે છે. પણ (એ) સ્વાર્થસાધકપણુ વડે કરીને ભાવસાર નથી.”—પુન: પાર્થસાધવાર માવતરા અર્થાત શુશ્રુષાદિનું ખરું વાર્થ પ્રયે જન તે તરત જાણવું એ છે અને તે જાણીને પણ તથારૂપ ભાવ–આત્મભાવ પ્રગટાવે એ જ એને સાર છે, અને એ જ એનું સ્વાર્થ સાધક પણુંઆત્માર્થ સાધકપણું છે; પણ આત્માથે શિવાય માનાદિ અન્ય હેતુએ તરવજિજ્ઞાસા વિના કરાતા જે અતત્વોચર શુશ્રષાદિ છે, તે તે સ્વાર્થ સાધકપણા-આત્માર્થ સાધકપણ વડે કરીને ભાવસાર-તળારૂપ આત્મભાવથી સારરૂપ–પરમાર્થરૂપ લેતા નથી.
વાં–ત્યારે તત્વચરતા વિના શુશ્રષાદિ સંભવશે જ નહિં એમ આશંકીને કહ્યું–સમવત્તિ સુ–સંભવે છે, નહિં કે નથી સંભવતા, તુ–પૂર્વેથી એઓના વિશેષણથે છે. તે જ દર્શાવે છે– થરત્વનાયતા-વરત્વન્તરઉપાયતાથી, વઘત્ત–વવન્તર-તત્વવિવિદિવાની અપેક્ષાએ, પૂજાભિલાષાદિ, તદુપાય:–તેને ઉપાય, કારણ છે, પાં—એઓનું, તે તથા તે તથા, તમયઃ તત્તા
–તદ્ભાવ તે તત્તા, તા-તે વડે કરીને. અત એવું કહ્યું–તવિવિઘTમતા –તવિવિદિવા વિના, તત્વજિજ્ઞાસા વિના. વ્યવચ્છેદ્ય કહ્યું
7 :–નહિં કે પુનઃ સ્થાથHધવન–સ્વાર્થ સાધકપણુ વડે કરીને, માવા :ભાવસાર, પરમાર્થરૂ૫. વારુ, એઓ સ્વાર્થ સાધકે કેમ નથી? તે માટે કહ્યું- વાં–અન્યોના, વસ્વન્તરઉપાયતાથી પ્રવૃત્તના, (શુષાદિના) પ્રોવાયા –પ્રબોધવિપ્રકર્ષથી, તત્વપરિજ્ઞાનના દૂરભાવરૂપ હેતુ વડે, gazમોનિરોતરવાત–પ્રબલ મોહનિદ્રા ઉપેતપણને લીધે, બલિષ્ઠ મિથ્યાત્વમેહ વાપથી અવષ્ણપણાને લીધે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org