________________
સ્થાન તે વ્યવહારથી સિદ્ધિક્ષેત્ર, નિશ્ચયથી આત્મસ્વરૂપ
અહીં—આ સૂત્રમાં આમાં સ્થિતિ કરે છે તે સ્થાન, અર્થાત્ જેમાં નિશ્ચલ સ્થિરતા રહે એવું પદ તે સ્થાન. અને તે વ્યવહારથી સિદ્ધિક્ષેત્ર છે,અહીં શરીર છેડીને ત્યાં જઈને
સિદ્ધ થાય છે,–“દ વિત્તા ઉં તલ્થ તૂ સિક્સર એ વચનથી. સ્થાન તે અર્થાત્ અહીં-સંસારમાં છેલલા દેહપર્યાયરૂપ શરીરને છેડીને આત્મા વ્યવહારથી સિદ્ધિક્ષેત્ર: ત્યાં–લેકા જઈને સિદ્ધ થાય છે, તે સિદ્ધિક્ષેત્ર જ સિદ્ધ આત્માની નિશ્ચયથી આત્મસ્વરૂપ શાશ્વત સ્થિતિનું સ્થાન હોવાથી તે જ અત્રે વ્યવહારથી સ્થાન છે.
પણ “નિશ્ચયતરતુ
ત મે ” નિશ્ચયથી તે તે સ્વરૂપ જ છે, – મવા સરમા તિત્તિ” સર્વે ભાવે આત્મભાવમાં સ્થિતિ કરે છે, એ વચનથી. અર્થાત્ સહજાન્મસ્વરૂપ એ જ સ્થાન છે, કે જેમાં નિરંતર રમણ કરનારા સહજાન્મસ્વરૂષ્પી સિદ્ધ ભગવંતે સદા સ્થિતિ કરે છે. કારણ કે બધુંય આત્મભાવમાં રહ્યું છે, સર્વે ભાવ આત્મભાવમાં રહ્યા છે. એટલે આત્મસ્વભાવ અર્થાત્ સહજ એવું આત્મસ્વરૂપ એ જ એક એવું સ્થાન છે કે જે સદા સ્થાયિ અને સ્થિર છે. માટે પરમાર્થથી આત્મસ્વભાવ-મૂળ શુદ્ધ તે આત્મપદ' એ જ એક વાસ્તવિક પદ છે, તે સિવાયના બીજા બધા અસ્થિર હોવાથી અપદ જ છે. આમ વ્યવહારની અપેક્ષાએ આ ભગવંતે શાશ્વતપણે સિદ્ધિક્ષેત્ર સ્થાનમાં સ્થિત છે એમ કહેવાય છે, પણ નિશ્ચયની અપેક્ષાએ તે તેઓ નિરંતર આત્મરણતારૂપ સહજાન્મસ્વરૂપ સ્થાનમાં સ્થિત છે એમ અર્થ છે.
અતિ રૂડી રે અતિ રૂડી, જિનજીની થિરતા અતિ રૂડી; સકલ પ્રદેશ અનંતી, ગુણ પર્યાય શક્તિ મહંતી લાલ...અતિ. તસુ રમણે અનુભવવંતી, પરરમણે જે ન રમતી લાલ અતિ. “નિજ સત્તા નિજ ભાવથી રે, ગુણ અનંતનું ઠાણ... જિનવર પૂજે ! દેવચંદ્ર જિનરાજજી રે, શુદ્ધ સિદ્ધ સુખખાણ....શ્રી દેવચંદ્રજી. " ते पुणु वंदउ सिद्धगण, जे अप्पाणि वसंत । વોકરિ સદુ, અસ્થદિ રિમજુ ર્ધિત | ” શ્રી ગીન્દ્રદેવકૃત પરમાત્મપ્રકાશ
શિવ, અચલ, અજુ વિશેષણને પરમાર્થ દર્શાવે છે–
“તત વિરોણા તર–fફાઇ તિ સ હિતfછતથા રામવિલાप्रायोगिकचलन क्रियापोहान्न चलमचलं । तथा रुजाशब्देन व्याधिवेदनाभिधानं ततश्चाविधमानरुजमरुज, तन्निबन्धनयोः शरीरमनसोरभावात् । १९२
અર્થ-એ જ વિશેષિત કરાય છે. તેમાં શિવ એટલે સર્વ ઉપદ્રવરહિતપણને લીધે શિવ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org