SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ s દર્શાવી ચૈત્યવન્દન સૂત્રને (અશ્વેિતવૈદ્યા-વન્દનાકાયેત્સગ સૂત્ર) અવતાર કર્યાં છે; અને સ્પષ્ટ કહ્યુ` છે કે આ યથેાક્ત વિધિથી વન્દનાભૂમિકાઆરાધનાનું ફૂલ નિયમથી પર'પરાથી મુક્તિ છે,—નહિં તેા ફૂટ નટ જેવું અભાવિત અનુષ્ઠાન તે તેા વિદ્વાનાને આસ્થા નિબંધન નથી—- કૂતરા તુ છૂટનટનૃત્તવત્ અમાવિતાનુષ્ઠાનું ન વિદુષામાથાનિયન્ધનમ્ ।' વ્યાખ્યાન પછી આ અચૈત્યવન્દનસૂત્રનું પદેદ વિશ્વરી દેખાડી તેની પરિસ્ફુટ વ્યાખ્યા કરતાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે અચૈત્ય એટલે અપ્રતિમા;—ચિત્તમ— સન્તારનું તત્ત્વ માવ: ધર્મ વા’-ઇ, તેને ‘ચ' પ્રત્યય લાગતાં ચૈત્યવદન સૂત્ર ચૈત્ય થાય છે, તેમાં અર્હતેાની પ્રતિમાએ પ્રશસ્ત સમાધિચિત્તના આપાદકપણાને લીધે અચૈત્ય કહેવાય છે એમ વ્યુત્પત્તિ અર્થથી સિદ્ધ કર્યું છે,— સત્રાર્થતાં પ્રતિમા: પ્રાપ્તસમાધિચિત્તાપાવવા ,ચૈત્યનિ મળ્યન્તે ’—અને આમ અતિમાની પૂયતા સિદ્ધ કરી પ્રતિમારાધનનું શાસ્રસિદ્ધપણુ' સુપ્રતિષ્ઠિત કર્યું" છે. આ અચૈત્ય-જિનપ્રતિમાના વન્દનાદિનિમિત્તે આ કાર્યોત્સર્ગી કરૂ છું એવી કાયાત્સગ પ્રતિજ્ઞાના અર્થ સ્પષ્ટ કરી વન્તન-પૂજન-સત્કાર એ પદ્મોના ભાવા બતાન્યા છે. ત્યાં પૂજન-સત્કાર તા દ્રવ્યસ્તવરૂપ હાઈ સાધુને અનુચિત છે ને શ્રાવક તા તે કરે જ છે, તેા પછી સાધુ કે શ્રાવક એ બેમાંથી આ કચેત્સના વિષય કાણુ છે? એવી આશંકાનું વિસ્તારથી સમાધાન કરતાં, સામાન્યથી સાધુ-શ્રાવક બન્ને તેના વિષય છે એમ દર્શાવી, સાધુને પેતે કરવાની અપેક્ષાએ પૂજન-સત્કારાદિ દ્રવ્યસ્તવના નિષેધ છે, પણ કરાવવા-અનુમેદવાની અપેક્ષાએ નિષેધ નથી એમ પ્રતિપાદન કર્યું છે; શ્રાવક તા આ પૂજા-સત્કારરૂપ દ્રવ્યસ્તવના વિષય છે જ અને આરભવતને આ મને ઓચિત્ય-આજ્ઞાઅમૃતયેાગને લીધે ઉચિત છે ઇ. યુક્તિથી તેમ જ કૂપઉદાહરણથી પ્રદર્શિત કર્યું છે. પછી સન્માનપ્રત્યયે, વન્દનપ્રત્યયે, ખેાધિલાભપ્રત્યયે, નિરુપસર્ગી પ્રત્યયે એ પદોના અર્થ સ્પષ્ટ કહી, વન્દનાદિ એધિલાભપ્રત્યયે અને એધિલાભ નિરુપ પ્રત્યયે-મેક્ષપ્રત્યયે ઇ. મમ સમજાવ્યે છે. છેવટે શ્રદ્ધાથી, મેધાથી, વૃતિથી, ધારણાથી, અનુપ્રેક્ષાથી, એ પદોના અપૂર્વ પરમા દર્શાવતાં તે પ્રત્યેક પદના ભાવને સુંદર સચાઢ અદ્ભુત દૃષ્ટાંતથી પુષ્ટ કર્યાં છે; અને આ શ્રદ્ધાદિ અપૂર્ણાંકરણ મહાસમાધિના ખીજો છે એમ તેના અપૂર્વ મહામહિમા સંગીત કરી, આ શ્રદ્ધાદિ પણુ વધમાન હાય ને એએના લાભ-વૃદ્ધિ પણ આ જ ક્રમે હોય એમ સ્પષ્ટ કર્યું છે. છેવટે અલ્યુપગમપૂર્વક ને શ્રદ્ધાદિસંયુક્ત સનુષ્ડાન છે એમ સ્પષ્ટીકરણ કરતાં, શ્રદ્ધાદિવિહીનને તે આ સૂત્રપાઠ મૃષાવાદ છે એમ વચનટકાર કરી, શ્રદ્ધાદિના મંદ-તીવ્રાદિ ભેદ અને આદરાદિ લિંગ ખતાવ્યા છે; અને ઈસુ–રસાદિ ઉપમાવાળા ચિત્તધર્યાં છે એ અન્યદર્શનીના કથનની સંમતિથી સાકરઆદિ સમા શ્રદ્ધાદિ હાય છે એમ આ વસ્તુની પુષ્ટિ કરી છે. પછી ઉક્ત કાર્યાત્સગ પ્રતિજ્ઞાનાભાગાર-અપવાદપ્રકાર સૂચવતા અન્નત્થ સૂત્રની વ્યાખ્યા કરતાં કાયાસ પ્રતિજ્ઞાના મમ સમજાવી આચાર્યજીએ આ આગારાનુ પંચ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy