________________
ટીકાકાર-વિવેચનકારની પ્રશસ્તિ
છours
શિખરિણી વહાવી છેઆવી સુરસતિ આ ભક્તિરસની,
હરિભ દ્રાચાર્યે લલિત પદની અમૃત ઘ ની; નિજી ત્યાં ભક્તિ અમૃત પ બુધ અમૃત બને,
ટકા સરવાણી ત્યાં મુજ મળી કરે અમૃત મને. ૧
વસંતતિલકા– ચિ હેમ ધા તુ મ લ અંત ૨ શો ધ નારી,
ચિ ૬ હેમ શો ધ ન ટી કા બુધ બે ધના રે; શ્રી હે દેવી સત આ ભ ગ વા ન દાસે,
ભકયા વિવેચન મથી રર્ચા આ ઉલાસે. ૨
હાજન
શાર્દૂલવિક્રીડિત– શ્રીમદ્ શ્રી જિનરાજ ચંદ્ર મહિમા ચિત્ચંદ્રિકા વર્ષની,
વાણી શ્રી હરિભદ્રની બુધગણે તસ્વામૃતે હર્ષતી; તેનો કેક પ્રકાશ ત્િ સરવરે સ્વચ્છ પડ્યો તે ઝીલી, આ ચિહેમવિધિની કમલિની સદ્ભક્તિભાવે ખીલી. ૩
અનુષ્ય-- વિકમ ઢિસહસ્ત્રાણ, વર્ષે મુંબઈમાં રહી,
સ્વાધ્યાય તપ કીધું આ, સત્ પુણ્ય નિર્જરા લહી. ૪ કાક દષ્ટિ વયે નિંઘ, કૃશતા ગુણ દર્શને
હંસદષ્ટિ સ્વયં વંધ, હર્ષતા ગુણદર્શને. પ
| વસંતતિલકાચૈતન્ય મૂર્તિ સ હ જા ત્મ સ્વરૂપ સ્વામી,
જે શુદ્ધ બુદ્ધ ભગવાન જિન શિવ નામી; તત્ ચ ણે ભક્તિ કુસુમાં જ લિ ભક્તિ ભાવે, આ એપ દાસ ભગવાન્ પરિતેષ આવે. ૬
સાંતિ: શાંતિ: શાંતિ: |ઇતિ શ્રી હેમ વીસુત ભગવાનદાસે “લલિતવિસ્તરા” મહાપૂજામાં સમપેલી સ્વરચિત ચિહેમવિધિની ટીકારૂપ ભક્તિકુસુમાંજલિ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org