________________
જ્ઞાન-દર્શન-ચરિત્ર પિતથી ભાવતી: તેને જીવિતાવ જેમ ભવાવ નથી ૩ર૯ તીર્ણાદિ પણ ભાવથીપરમાર્થથી અતીર્ણાદિ જ હોય છે. એના નિરાકરણ અર્થે અહીં ‘તીણેને–તારકેને” એ વિશિષ્ટ પર મૂક્યું.
ભવાણુવતીને વિતાવ જેમ ભવાવ નથી, એમ દર્શાવે છે—
“જનજાઝિત્તેિર મવાવ તીર્ણવતdom: નિgi વિતાવ ટૂવા, निबन्धनाभावात् १६९
*અર્થ-જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ પિત (જહાજ) વડે ભવાર્ણવને તરી ગયા તે તી. એઓને (તીર્ણને) છવિતાવૌંવત ભવાવ નથી –નિબન્ધનના અભાવને લીધે ૧૬૯
વિવેચન “તુમ પ્રભુ તુમ તારક વિભુજી, તુમ સમ અવર ન કોય; તુમ દરિસણ થકી હું તર્યો, શુદ્ધ આલંબન હેય વિમલ–શ્રી દેવચંદ્રજી
તીર્થ એટલે શું? “જ્ઞાનવારિત્રપતેન–જ્ઞાન-દર્શન–ચાસ્ત્રિરૂપ પિત (જહાજ) વડે ભવાઈવને તરી ગયા તે તીર્ણ “માર્ગ તીવન્તસ્તff:. આ ભવ-સંસાર એ
અર્ણવ-સાગર સમાન છે. સાગરને તરવા માટે મજબૂત વહાણ જોઈએ, જ્ઞાન-દર્શન-ચારિત્ર તેમ આ ભવસાગરને તરવા માટે જ્ઞાન-દર્શન–ચારિત્રરૂપ સુદઢ જહાજ
પિતથી જોઈએ. આ ઉપગરૂપ અવિનાશી ચેતનમય આત્મા, દેહાદિ ક્ષણભંગુર ભવાણ તીર્ણ વિનાશી અચેતન જડ વસ્તુથી ભિન્ન છે, એમ સમ્યફપણે જાણવું,
ભેદજ્ઞાન થવું, તે જ્ઞાન; તેમ જ્ઞાનથી જે જાણ્યું તેની શુદ્ધ પ્રતીતિ સમ્યફ નિશ્ચય વત્તે તે સમ્યગદર્શન અથવા સમકિત; અને જેમ આત્માની પ્રતીતિ આવી અને સર્વ અન્ય વસ્તુથી આત્માને ભિન્ન અસંગ જાયે, તે સ્થિર સ્વભાવ ઉપજ તે ચારિત્ર. આમ સર્વે અન્ય દ્રવ્યથી ભિન્ન અસંગ શુદ્ધ આત્માને જાણ, સહ, અને આચર–એમ જ્ઞાન-દર્શન–ચરિત્ર જ્યારે અભેદ્ય પરિણામને પામી આત્મારૂપ વર્ત, ત્યારે તે જિનને માર્ગ પાસે અથવા નિજ સ્વરૂપને પામ્યું. અને આવી આ જ્ઞાન
fજવા-નૈતિiાં ઇત્યાદિ. ૪– જ, vi–એઓને તાણને, કવિતા વર્ણવત–પૂર્વ અનુભૂત જીવિતના આવર્તાત–પુનર્ભવન જેમ, માવ:- મવશ્વ-કર્માષ્ટકના ઉદય લક્ષણવાળા ક્ષીણ ભવનો, સાવ7–ઉક્તરૂપ આવર્ત. ક્યા કારણથી ? તે માટે કહ્યું–નિવપનામા –નિયત્વરજૂ–નિબન્ધનના, વામણું હેતુના, કમાવા–અભાવને લીધે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org